અમદાવાદ, શનિવાર
શહેરના વેજલપુર વિસ્તારમાં આવેલા શ્રીનંદનગર ફ્લેટમાં ગઇ કાલે એક મહિલાની કોહવાયેલી હાલતમાં લાશ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. મહિલાની ઠંડા કલેજે હત્યા કરીને હત્યારો ફરાર થઇ ગયો હોય તેવું લાગી રહ્યું છે. મહિલાનાં મોત મામલે પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે. રહસ્યમય મોતમાં કેટલાંક કારણો એવાં છે કે જે મહિલાની હત્યા કરાઇ હોવા તરફ ઇશારા કરી રહ્યાં છે. વેજલપુર પોલીસ તેમજ ઝોન ૭ની લોકલ ક્રાઇમ બ્રાંચે મહિલાના ભેદી મોત મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
વેજલપુર વિસ્તારમાં આવેલા શ્રીનંદનગર ફ્લેટ વિભાગ ૨માં એન/બ્લોકના ફ્લેટ નંબર ૧૦૪માં છેલ્લા ઘણા સમયથી મનીષાબહેન નામની ૪૭ વર્ષની મહિલા એકલી રહે છે. મનીષાબહેનના ઘરમાં છેલ્લા ઘણા દિવસથી તાળું માર્યું હતું અને આસપાસના ફ્લેટના રહીશોને અત્યંત દુર્ગંધ આવવા લાગી હતી. ફ્લેટના રહીશો ભેગા થઇ ગયા હતા અને મનીષાબહેનના ઘરમાંથી દુર્ગંધ આવતી હોવાનું લાગતાં તેમણે તરત જ પોલીસને જાણ કરી હતી.
Denne historien er fra July 23, 2022-utgaven av SAMBHAAV-METRO News.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra July 23, 2022-utgaven av SAMBHAAV-METRO News.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
અમદાવાદ એકસપ્રેસ
નવરંગ સ્કૂલનાં બાળકોને ગુજરાત યોગ બોર્ડ દ્વારા નશા મુક્તિ અંગે જાગૃત કરવામાં આવ્યાં
દક્ષિણ ઝોનના લાંભા-બહેરામપુરામાં ગેરકાયદે બાંધકામો પર તંત્ર ત્રાટક્યું
ચાંદલોડિયામાં મ્યુતિ. પ્લોટનાં દબાણો હટાવીને ૧૮૩૧ ચોરસ મીટર જમીતતો ક્બજો મેળવાયો
મ્યુનિ. શાળાનાં ૫૦૦૦ બાળકોએ સ્લમ વિસ્તારમાં જનજાગૃતિ ફેલાવી
શાળાથી શહેર કક્ષા સુધીના કલા ઉત્સવમાં ૧૨૦૦ બાળકવિઓએ ભાગ લીધો
પિતૃ તર્પણઃ આજે છઠ્ઠું શ્રાદ્ધ અમદાવાદ સોમવાર
ભાદરવી પૂર્ણિમાથી ભાદરવી અમાસ સુધી પિતૃ પક્ષમાં ૧૬ તિથિ છે.
ચક્રવાતી તોફાનના કારણે ગુજરાત સહિત ૧૬ રાજ્યમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે
અનેક સ્થળોએ ભારે વરસાદ પડવાની સંભાવના
PM મોદી પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિને મળ્યાઃ ગાઝા સંકટ પર સમાધાનનો પ્રસ્તાવ મુક્યો
ભારતે માનવતાવાદી સહાય મોકલી હતી
હેલ્થ ટિપ્સ
સફરજનને છોલીને ખાવું કે છોલ્યા વગર
કારની સરખામણીએ રિક્ષા અને જાહેર રોડ કરતાં આપણું કિચન વધુ પ્રદૂષિત હોઈ શકે
આપણાં કિચન તો કેટલીક વખત રોડ કરતાં પણ વધુ પ્રદૂષિત હોય છે.
આજે જ ધૂમ્રપાન છોડોઃ સ્મોકિંગના કારણે થતાં મૃત્યુમાં ભારત ટોપ ચાર દેશોમાં સામેલ
આમ દર સેકન્ડે એક વ્યક્તિનું મોત થાય છે.
કુદરતે આપેલી સૌંદર્યસભર અને વિરાટ શક્તિઓનો પૂર્ણ આદર કરતાં શીખજો
આપણા સંસારમાં એમ કહેવાય છે કે ‘સુખમાં સાંભરે સોની અને દુઃખમાં સાંભરે રામ.