અમદાવાદ, સોમવાર
શહેરમાં આ વખતે ચોમાસાએ બરાબરની જમાવટ કરી છે. ગત તા. ૧ જુલાઈએ નીકળેલી રથયાત્રા વખતે મેઘરાજાએ અમીછાંટણા કરતા લાખો ભક્તો ભાવવિભોર બની ગયા હતા ત્યાર બાદ જુલાઈ મહિનામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરીને ચાલુ ચોમાસાની સિઝનનો ૬૦ ટકા વરસાદ વરસાવી દીધો છે. અમદાવાદમાં ક્યારેક ઝરમર વરસાદ તો ક્યારેક મુશળધાર તો અનેક વખત ઝાપટાં પડતાં હોઈ લોકો હવે વરસાદથી મનોમન કંટાળ્યા છે. અષાઢ મહિનો હજુ બાકી હોઈ નાગરિકો ૨૯ જુલાઈથી શરૂ થનારા પવિત્ર શ્રાવણ માસની આતુરતાભેર રાહ જોઈ રહ્યા છે, કેમ કે શ્રાવણનાં સરવરિયાં જાણીતાં છે. જોકે તંત્ર દ્વારા તૈયાર કરાયેલી અગાઉના ચોમાસાની યાદી મુજબ જો શહેરમાં ભારે વરસાદ ખાબકે તો ૪૦ જેટલાં સ્થળોએ વરસાદી પાણી ભરાઈ જ જશે. અત્યારના ચોમાસામાં પણ આ સ્થળો પૈકીનાં ઘણાં સ્થળ ભારે વરસાદમાં જળબંબાકાર થયાં છે.
Denne historien er fra July 25, 2022-utgaven av SAMBHAAV-METRO News.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra July 25, 2022-utgaven av SAMBHAAV-METRO News.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
અમદાવાદ એકસપ્રેસ
નવરંગ સ્કૂલનાં બાળકોને ગુજરાત યોગ બોર્ડ દ્વારા નશા મુક્તિ અંગે જાગૃત કરવામાં આવ્યાં
દક્ષિણ ઝોનના લાંભા-બહેરામપુરામાં ગેરકાયદે બાંધકામો પર તંત્ર ત્રાટક્યું
ચાંદલોડિયામાં મ્યુતિ. પ્લોટનાં દબાણો હટાવીને ૧૮૩૧ ચોરસ મીટર જમીતતો ક્બજો મેળવાયો
મ્યુનિ. શાળાનાં ૫૦૦૦ બાળકોએ સ્લમ વિસ્તારમાં જનજાગૃતિ ફેલાવી
શાળાથી શહેર કક્ષા સુધીના કલા ઉત્સવમાં ૧૨૦૦ બાળકવિઓએ ભાગ લીધો
પિતૃ તર્પણઃ આજે છઠ્ઠું શ્રાદ્ધ અમદાવાદ સોમવાર
ભાદરવી પૂર્ણિમાથી ભાદરવી અમાસ સુધી પિતૃ પક્ષમાં ૧૬ તિથિ છે.
ચક્રવાતી તોફાનના કારણે ગુજરાત સહિત ૧૬ રાજ્યમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે
અનેક સ્થળોએ ભારે વરસાદ પડવાની સંભાવના
PM મોદી પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિને મળ્યાઃ ગાઝા સંકટ પર સમાધાનનો પ્રસ્તાવ મુક્યો
ભારતે માનવતાવાદી સહાય મોકલી હતી
હેલ્થ ટિપ્સ
સફરજનને છોલીને ખાવું કે છોલ્યા વગર
કારની સરખામણીએ રિક્ષા અને જાહેર રોડ કરતાં આપણું કિચન વધુ પ્રદૂષિત હોઈ શકે
આપણાં કિચન તો કેટલીક વખત રોડ કરતાં પણ વધુ પ્રદૂષિત હોય છે.
આજે જ ધૂમ્રપાન છોડોઃ સ્મોકિંગના કારણે થતાં મૃત્યુમાં ભારત ટોપ ચાર દેશોમાં સામેલ
આમ દર સેકન્ડે એક વ્યક્તિનું મોત થાય છે.
કુદરતે આપેલી સૌંદર્યસભર અને વિરાટ શક્તિઓનો પૂર્ણ આદર કરતાં શીખજો
આપણા સંસારમાં એમ કહેવાય છે કે ‘સુખમાં સાંભરે સોની અને દુઃખમાં સાંભરે રામ.