વર્લ્ડ નેચર કન્ઝર્વેશન ડે ન ગુજરાતીમાં વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ કહેવાય છે. દર વર્ષે ૨૮ જુલાઇના રોજ આ દિવસ મનાવવામાં આવે છે. આ દિવસ પ્રકૃતિને સમર્પિત છે. એ જાણવું જરૂરી છે કે શા માટે આ દિવસ મનાવવામાં આવે છે. જોકે આમ જોવા જઇએ તો પ્રકૃતિ માટે તો આપણે રોજ ઊજવણી કરવી જોઇએ. જે રીતે આપણે રોજ ખાઇએ છીએ, પીએ છીએ, કામ કરીએ છીએ, શ્વાસ લઇએ છીએ એજ રીતે રોજેરોજ પ્રકૃતિનું જતન થવુ જ જોઇએ. આ કોઇ માત્ર એક દિવસ પૂરતું કામ નથી.
વિશ્વ પર્યાવરણ દિવસે વૃક્ષો વાવવાનાં આપણા સંકલ્પો કેટલા દિવસ સુધી ચાલે છે. આપણે વાવેલાં વૃક્ષોની આપણી જ જિંદગીની જેમ શું કાળજી લઇ શકીએ છીએ. જે પ્રકૃતિ આપણને સર્વસ્વ આપે છે. જેના વગર આપણું જીવન શક્ય નથી તેને આપણે સામે શું આપીએ છીએ. જો આ સમજ દરેક વ્યક્તિમાં વિકસી જાય તો કદાચ આવો એકાદ દિવસ ઊજવવાની જરૂર રહેશે જ નહીં.
Denne historien er fra July 26, 2023-utgaven av SAMBHAAV-METRO News.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra July 26, 2023-utgaven av SAMBHAAV-METRO News.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનું જોર ઘટ્યુંઃ શહેરમાં ૧૪ ડિગ્રી લઘુતમ તાપમાન
પાંચ દિવસમાં ઠંડીની તીવ્રતામાં ઓર ઘટાડો થશે તેવી સ્થાતિક હવામાન વિભાગ ની આગાહી
લગ્નનું તરકટ રચી બે લૂંટેરી દુલહન પ્રૌઢ અને યુવક સાથે ચીટિંગ કરી ફરાર થઈ ગઈ
લગ્ન કરીને ઘેર પહોંચે તે પહેલાં જ બે લૂંટેરી દુલહનબાથરૂમ જવાના બહાને ગાયબ થઈ ગઈ
ટોપ ટેન રિચેસ્ટ એક્ટ્રેસઃ પ્રિયંકા પાસે ૫૮૦ કરોડ, પણ નંબર વન છે ઐશ્વર્યા!
એક્ટ્રેસ પાસે પણ સેંકડો કરોડ રૂપિયાની સંપત્તિ છે, જે તેમની શાનદાર કરિયરની સાક્ષી પૂરે છે.
ઓડિશામાં બે બાઈક અને ત્રણ વાહતોની ભીષણ ટક્કરઃ સાતનાં મોત, ૧૩ ઘાયલ
ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયકે સંવેદના વ્યક્ત કરી
ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ સાથે કોલ્ડવેવનો એટેકઃ બિહાર-યુપીમાં 30મી સુધી કોલ્ડ-ડે
ઉત્તર ભારત સહિત પહાડી વિસ્તારોમાં ઠંડી અને ધુમ્મસને લઈ ચેતવણી જાહેર કરી છે.
પોલીસના નાકે દમ લાવનાર કુખ્યાત ‘વોન્ટેડ’ હિસ્ટ્રીશીટર આખરે ઝડપાયો
અમદાવાદ, ખેડા, મહેસાણા, રાજસ્થાત સહિતનાં શહેરોમાં હુમલાખોરે અનેક ગુના આચર્યાં હતા
દાઉદી વહોરા સમાજ દ્વારા જમાલપુરમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું
મધ્ય ઝોન ખાતે ગાયકવાડ હવેલીથી રાજ હોસ્પિટલ સુધીના વિસ્તારમાં હાથ ધરાયેલી ઝુંબેશમાં નાગરિકો પણ જોડાયા
જૂનાગઢના ચકચારી તોડકાંડની તપાસ ગુજરાત એટીએસને સોંપાઈ
સીપીઆઈ તરલ ભટ્ટ, એસઓજી પીઆઈ અરવિંદ ગોહિલ સહિત ત્રણ વિરુદ્ધ ગુનો દાખલ
અમદાવાદમાં ૧૩.૮ ડિગ્રી ઠંડી છે.
સમગ્ર ગુજરાત કડકડતી ઠંડીમાં ઠૂંઠવાયું
ગ્લેમર વર્લ્ડ
આપણે આ બોડીમાં સેટલ થવા નથી આવ્યાં: કંગના રનૌત