બિંજ-થિંગ
ABHIYAAN|January 06, 2024
અનિશ કપૂર - અમૂર્તનું અતિવાસ્તવિક દર્શન કરાવતા શિલ્પકાર
પ્રિયંકા જોષી
બિંજ-થિંગ

મને વસ્તુઓ આભાસી લાગે છે. તે ક્યારેય પહેલી નજરે દેખાય તેવી હોતી નથી. તેને નીરખવાની આપણી દૃષ્ટિમાં પ્રેમ, નફરત, કરુણા, ચાહના જેવી ભાવનાઓ ઉમેરાય છે. અહીં દર્શક એ વસ્તુ સાથે સંકળાય છે અને ત્યાં સંવાદ સ્થાપિત થાય છે.’ – અનિશ કપૂર.

મૂળ ભારતના વતની અને હાલ લંડનમાં વસતા અનિશ કપૂર વૈશ્વિક સ્તરે પોંખાયેલા શિલ્પકાર છે. બ્રિટિશ વિઝ્યુલ આર્ટિસ્ટ તરીકે ટર્નર પ્રાઇઝથી સન્માનિત થયેલા આ કલાકાર તેમની કન્ટેમ્પરરી આર્ટવર્કની અનોખી શૈલી માટે જાણીતા છે. અનિશ કપૂરનાં શિલ્પો માનવના આંતરિક ભાવજગતને બહાર લાવીને તેના શરીર દ્વારા ભૌતિક જગત સાથેનો તેનો સંબંધ વર્ણવે છે. તેમની કલાકૃ તિઓમાં પૂર્વ અને પશ્ચિમનું અજબ સંમિશ્રણ જોઈ શકાય છે.

મુંબઈમાં જન્મેલા અને દહેરાદૂનની દૂન સ્કૂલમાં ભણેલા અનિશ કપૂરે ૧૭ વર્ષની ઉંમરે કલાકાર બનવાનો નિશ્ચય કરી લીધો અને ૧૯૭૩માં બ્રિટનની હોર્નસે કૉલેજ ઑફ આર્ટ તેમ જ ચેલ્સી સ્કૂલ ઑફ આર્ટ ઍન્ડ ડિઝાઇનમાં અભ્યાસ કરવા માટે નીકળી પડ્યા. એ પછી તેમની કલ્પના અને કાર્યને નવું આકાશ મળ્યું.

૧૯૮૦થી તેમને નવીન, પરંપરિક શૈલી ધરાવતાં શિલ્પકાર તરીકે આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મળવા લાગી. લંડન તેમનો કાયમી વસવાટ છે અને ત્યાં જ તેઓ પોતાનું કામ કરે છે. તેમ છતાં તેઓ અવારનવાર ભારતની મુલાકાત લેતાં રહે છે. તેમના જણાવ્યા પ્રમાણે વતનની માટી તેમને સતત પ્રેરણા આપતી રહી છે.

This story is from the January 06, 2024 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the January 06, 2024 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
તિરુપતિ પ્રસાદના ઘીનાં ટેન્કર જીપીએસ સિસ્ટમથી સજ્જ
ABHIYAAN

તિરુપતિ પ્રસાદના ઘીનાં ટેન્કર જીપીએસ સિસ્ટમથી સજ્જ

નંદિનીનું વડું મથક જીપીએસ સિસ્ટમ મારફત ટૅન્કરો પર નજર રાખશે. ટૅન્કરો પર ગોઠવવામાં આવેલ ઇલેક્ટ્રોનિક લૉકને માત્ર વડામથક દ્વારા મોકલવામાં આવેલ ઓટીપી દ્વારા જ ખોલી શકાશે

time-read
2 mins  |
Abhiyaan Magazine 05/10/2024
હૃદય એટલે ભૌતિક અર્થમાં અંગ અને અભૌતિક અર્થમાં અનુભૂતિ...
ABHIYAAN

હૃદય એટલે ભૌતિક અર્થમાં અંગ અને અભૌતિક અર્થમાં અનુભૂતિ...

એક એવી કથા છે કે ભગવાને સૃષ્ટિની રચના કરી અને બધી વસ્તુઓ યોગ્ય જગ્યા પર ગોઠવી. એમાં છેલ્લે સત્ય વધ્યું, ઘણું વિચાર્યા બાદ ભગવાને સત્યને માણસના હૃદયમાં મૂક્યું !

time-read
3 mins  |
Abhiyaan Magazine 05/10/2024
ગ્રીનકાર્ડ મેળવવાનો એક વધુ રસ્તો
ABHIYAAN

ગ્રીનકાર્ડ મેળવવાનો એક વધુ રસ્તો

ઇમિજેટ રિલેટિવ કેટેગરી હેઠળ પુખ્ત વયનાં અમેરિકન સિટીઝન સંતાનો એમનાં માતા-પિતા માટે અને અમેરિકન સિટીઝનો એમની પત્ની યા પતિ માટે ગ્રીનકાર્ડ મેળવી શકે છે

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/09/2024
બિજ-થિંગ.
ABHIYAAN

બિજ-થિંગ.

‘કુમાર’ની સો વર્ષની કલા-સંપદા

time-read
5 mins  |
Abhiyaan Magazine 28/09/2024
લાફ્ટર વાઇરસ
ABHIYAAN

લાફ્ટર વાઇરસ

...અને શાસ્ત્રીય સંગીતને અમે ભારે પડ્યા..!

time-read
5 mins  |
Abhiyaan Magazine 28/09/2024
કચ્છમાં મળી નવી વનસ્પતિ
ABHIYAAN

કચ્છમાં મળી નવી વનસ્પતિ

જૈવવિવિધતા ધરાવતું કચ્છ સંશોધકો માટે વિપુલ તકો પૂરી પાડે છે. તાજેતરમાં જ વનસ્પતિશાસ્ત્રના અધ્યાપકોએ લખપત તાલુકામાંથી વનસ્પતિની તદ્દન નવી જ, વિશ્વમાં ક્યાંય નોંધાઈ ન હોય અને જેનું અસ્તિત્વ જોખમમાં છે, તેવી વનસ્પતિ શોધી કાઢી છે. આ વનસ્પતિ પથરાળ જમીન અને સૂકા વિસ્તારમાં ઊગે છે. તે આ વિસ્તારની ઇકોલૉજી માટે ખૂબ મહત્ત્વની છે. પશુઓ તેને ખાતા નથી, પરંતુ તે મધમાખી સહિતના અન્ય જીવજંતુઓ માટે તે આધારરૂપ છે. તેના સંવર્ધન માટે પ્રયત્ન થવો જોઈએ. આ વનસ્પતિના ઔષધીય ઉપયોગ માટે સંશોધન થવું જોઈએ.

time-read
5 mins  |
Abhiyaan Magazine 28/09/2024
વિવાદ
ABHIYAAN

વિવાદ

ચાઇનીઝ લસણ સામે સૌરાષ્ટ્રના ખેડૂતોના વિરોધનું કારણ શું?

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/09/2024
ભેજનું પ્રમાણ વધવાથી કફ, શ્વાસ, દમનો હુમલો આવે છે
ABHIYAAN

ભેજનું પ્રમાણ વધવાથી કફ, શ્વાસ, દમનો હુમલો આવે છે

કફ વિકૃતિનું મુખ્ય કારણ બને છે. તેથી જમ્યા પછી પાણી પણ પીવાની મનાઈ છે, જે કફકારક છે. જમ્યા પહેલાં પાણી પીએ તો પથ્થરસમાન છે, જમ્યા પછી પીએ તો ઝેરસમાન છે અને જમતી વખતે પીએ તો અમૃતસમાન છે

time-read
4 mins  |
Abhiyaan Magazine 28/09/2024
હેલ્થ સ્પેશિયલ
ABHIYAAN

હેલ્થ સ્પેશિયલ

નાની ઉમરના લોકોમાં કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે

time-read
7 mins  |
Abhiyaan Magazine 28/09/2024
સ્વાસ્થ્ય પ્રત્યેની બેદરકારીનું પરિણામ એટલે મેટાબોલિક સિન્ડ્રોમ
ABHIYAAN

સ્વાસ્થ્ય પ્રત્યેની બેદરકારીનું પરિણામ એટલે મેટાબોલિક સિન્ડ્રોમ

*આપણે જે ભોજન આરોગીએ છીએ તેમાં રહેલાં પોષક તત્ત્વોને ઊર્જામાં બદલવાનું કામ મેટાબૉલિઝમ કરે છે. *મેટાબૉલિક સિન્ડ્રોમ વ્યક્તિની કુટેવો, સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી, મેદસ્વિતા, શારીરિક શ્રમનો અભાવ, વ્યાયામ ન કરવાનો સ્વભાવ અને વધુ પડતા તાણવાળા સ્વભાવને કારણે થાય છે.

time-read
4 mins  |
Abhiyaan Magazine 28/09/2024