યુદ્ધ અર્થાત્ લડાઈ, મુકાબલો, સંગ્રામ, વિગ્રહ, જંગ. આ બધા શબ્દમાં ઘણાને ક્યાંક પ્રાચીનતાની ગંધ આવતી હશે. હવે વૉર શબ્દ સીધી રીતે આંતરરાષ્ટ્રીયતા સાથે વર્તમાન કાળ સૂચવી શકે છે. વિશ્વમાં ભૂતાન જેવા દેશ અપવાદ રૂપે હશે, જ્યાંની જનતાના માનસમાં ઐતિહાસિક રીતે કે વારસામાં ઝઘડા, અથડામણ કે રણકર્મ ઊતરી આવ્યા નહીં હોય. મૉડર્ન હ્યુમનના બ્રેઇનમાં એક કે બીજી રીતે એવું છપાયું છે કે આદિમાનવના સમયથી આપણા પૂર્વજો ફાઇટિંગ કર્યા કરે છે, જાણે કે મનુષ્ય હોવું એટલે હથિયાર વડે અન્ય મનુષ્ય સામે સંઘર્ષ કરવો. અમુક માનવીનું મન બીજા અમુક માનવીના મન પર રાજ કરવા માગે છે. માણસનું માણસને મારી નાખવું એ થોડો કે વધુ માણસનો સ્વભાવ રહ્યો હોય એવું લાગે. એક જ દિશામાં વિચાર્યા કરો તો આક્રમક અને કટ્ટર અભિગમ મજબૂત થાય. જેમને પૃથ્વી સિવાય પણ દુનિયા છે અને ઇન્સાનથી પર પણ જીવ હોય છે એવું લાગે છે, એ વ્યક્તિઓ દેવ અને દેવીમાં માને. રાજકીય વિશ્લેષકો વર્ષોથી કહે છે કે ત્રીજું વિશ્વ યુદ્ધ થશે. શાંતિની વાર્તા કર્યા કરનારા સત્તાવાનો છેલ્લાં ઘણાં વર્ષોથી કેટલાંય યુદ્ધ કરી સંસારને અસાર બનાવી રહ્યા છે. ભૂતકાળના ગળ્યા ગપ્પા પર આજે બૉમની ખેતી કરનારા ભવિષ્યમાં સારું ફળ ખવડાવશે એવી કલ્પનામાં રહેવું હોય તે રહી શકે. સદીઓથી જેમની પૂજા થતી એ યુદ્ધનાં દેવ અને દેવીમાં જેણે માનવું હોય એ માની શકે છે.
This story is from the Sambhaav METRO 19-10-2024 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the Sambhaav METRO 19-10-2024 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
જગતની ગત ન્યારી
માઉન્ટ એવરેસ્ટ કેમ દર વર્ષે ઊંચો વધી રહ્યો છે?
જગતની ગત ન્યારી
૪૮ વર્ષે નોકરી માટે કરેલી અરજી પાછી આવી
વિઝા વિમર્શ.
તમે આવું હવાલાનું કૌભાંડ કરો છો?
કંગના રનૌત હવે ટ્રિપલ રોલમાં!
કંગના રનૌત હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં આવેલા ભામ્બલા (અત્યારના સુરાજપુર) ગામમાં જન્મી છે. આજે મંડી પ્રદેશની સાંસદ છે. તેની ઈમરજન્સી' ફિલ્મ સેન્સર સર્ટિફિકેટને લઈને અટકેલી છે. તેની સફળ ફ્રેન્ચાઇઝીની આગામી ફિલ્મ ‘તનુ વેડ્સ મનુ-૩'ના પણ સમાચાર છે.
બિંજ-થિંગ
પોલ્કા-ડૉટ્સ ક્વીન કલાકાર યાયોઈ કુસામા
સાંપ્રત
ટ્રમ્પ જીતશે તો મૂળ ભારતની ઉષા ખીલશે, નહીં તો કમલા તો છે જ!
ત્રણ દાયકા પહેલાં શોધાયેલી ધોળાવીરાની પથ્થરની ખાણ હવે રક્ષિત થઈ
ધોળાવીરામાં હજારો વર્ષો પહેલાં વસતાં લોકોએ નજીકમાં જ મળતાં સારા પથ્થરોનો ઉપયોગ પોતાના શહેરના બાંધકામ માટે કર્યો હતો. પથ્થરોનાં મણકા, વજનિયાં બનાવતાં હતાં. ૧૦૦ કિલો કે તેથી વધુ વજનના પથ્થરોને યોગ્ય ઘાટ આપીને, ઘડીને તેની નિકાસ સિંધુ સભ્યતાનાં અન્ય શહેરો, મેસોપોટામિયા સુધી કરાતી હોવાના પુરાવા મળ્યા છે. આ પથ્થરો જમીનની અંદરથી નહીં, પણ જમીન ઉપરથી જ મળતાં હતા. તેના પુરાવા આજે પણ જોવા મળે છે, અણઘડ કે અર્ધઘડ પથ્થરો તથા તે કાપતાં વધેલાં છોડિયાં ખાણની સાઇટ ઉપરથી જોવા મળે છે.
કવર સ્ટોરી
રાવણ મૃત્યુ નહીં, મુક્તિ ઇચ્છતો હતોઃ આશુતોષ
વિશ્વની પ્રત્યેક સંસ્કૃતિમાં યુદ્ધનાં દેવી દેવતા પૂજનીય છે.
વિજયાદશમીના દિવસે શસ્ત્ર પૂજનની પરંપરા છે. આ શસ્રો સ્વરક્ષણ માટે છે. સ્વરક્ષણ માટે જ યુદ્ધ થાય છે. યુદ્ધ છે ત્યાં શસ્રો છે. શસ્ત્ર અને યુદ્ધ અભિન્ન છે. વિશ્વની પ્રત્યેક સંસ્કૃતિમાં યુદ્ધનાં દેવી-દેવતા છે અને તેની છે પૂજા-અર્ચના થાય છે. યુદ્ધનાં દેવી-દેવતા આપણું રક્ષણ કરે એ જ ઉદ્દેશ.
રાજકાજ
બિહારમાં પ્રશાંત કિશોરની નવી જનસુરાજ પાર્ટીનું ભાવિ શું?