![ઘરને કો તૈયાર... અંદરથી અને બહારથી...](https://cdn.magzter.com/Chitralekha Gujarati/1718265175/articles/99AKTzeaX1718973765092/1718974485632.jpg)
કેરળથી શરૂ થયેલું ચોમાસું મુંબઈ સુધી આવી પહોંચ્યું છે અને હવે થોડા આસપાસનું વાતાવરણ સુંદર બની જાય છે અને ચારે બાજુ હરિયાળી જોવા મળે છે. જો કે ચોમાસા દરમિયાન ઘરમાં વિવિધ પ્રકારની સમસ્યા ઊભી થતી હોય છે. ખાસ તો છત કે દીવાલમાં ગળતર, લીકેજને કારણે ઘરમાં ગંદકી, ભેજને કારણે વિચિત્ર ગંધ, વગેરે ગૃહિણી માટે માથાનો દુખાવો બની જાય છે. આથી જ ચોમાસા પહેલાં અમુક બાબત પર ધ્યાન આપીને પૂર્વતૈયારી કરી લેવી જરૂરી છે, જેથી ચોમાસામાં દુ:ખી થવાને બદલે એને ભરપૂર માણી શકાય.
તો ચાલો, ચોમાસાના સામના માટે ઘરને કઈ રીતે તૈયાર કરવાનું છે એ જાણીએ...
This story is from the June 24 , 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the June 24 , 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
![ઋતુ સંક્રમણ સમયે કેવો આહાર લેશો?](https://reseuro.magzter.com/100x125/articles/34/1739283/IIjRfA8rz1719845882743/1719846335000.jpg)
ઋતુ સંક્રમણ સમયે કેવો આહાર લેશો?
પાચનશક્તિ મંદ બનાવતી આ સીઝનમાં શું ખાવું-પીવું અને શું ન ખાવું-પીવું એ જાણી લો...
![દો કદમ તુમ ભી ચલો... દો ક્દમ હમ ભી ચલે...](https://reseuro.magzter.com/100x125/articles/34/1739283/vkV2gaWV51719844906053/1719845740904.jpg)
દો કદમ તુમ ભી ચલો... દો ક્દમ હમ ભી ચલે...
પૈડાં બરાબર દોડતાં રાખવાં હોય તો સ્ત્રી-પુરુષે સ્વસ્થ સંબંધ રાખતાં શીખવું જોઈએ.
![જીવનની સમી સાંજે મેળવી સ્વાદિષ્ટ સફળતા...](https://reseuro.magzter.com/100x125/articles/34/1739283/0xb-3dfVf1719842998955/1719844798005.jpg)
જીવનની સમી સાંજે મેળવી સ્વાદિષ્ટ સફળતા...
વારાણસીમાં વસતી વડનગરા વિશા નાગર વણિકપરિવારની સુપર ટેલેન્ટેડ મા-દીકરીની આ જોડી અનુકરણીય છે. માતાએ કપરા સમયમાં હિંમત હાર્યા વિના આંગળાં ચટાડતી વાનગીઓ બનાવી, જ્યારે પુત્રીએ જન્મદાત્રીની પાકકળાને વ્યાવસાયિક સ્વરૂપ આપ્યું.
![જૂનાગઢમાં ચાલી રહી છે અનોખી પુસ્તકક્રાંતિ...](https://reseuro.magzter.com/100x125/articles/34/1739283/9H0IIWV_H1719835900883/1719842869950.jpg)
જૂનાગઢમાં ચાલી રહી છે અનોખી પુસ્તકક્રાંતિ...
સંગીત હોય કે નૃત્ય કે ચિત્રકળા, શરીર પર એની યોગ્ય જેવી જ સકારાત્મક અસર થાય છે.
![અંગવિચ્છેદની પીડા કચ્છ આજેય ભૂલ્યું નથી...](https://reseuro.magzter.com/100x125/articles/34/1739283/iKCACzvAG1719833332829/1719835699449.jpg)
અંગવિચ્છેદની પીડા કચ્છ આજેય ભૂલ્યું નથી...
પાકિસ્તાન સાથેનાં દરેક યુદ્ધે ભારતની પ્રજાને કડવી યાદ આપી છે, પરંતુ ૧૯૬૫ના યુદ્ધમાં કચ્છનો ભૂ-ભાગ ગયો એ વેદનાનો જખમ ક્યારે રૂઝાશે?
![વડોદરામાં બની રહ્યું છે સંગીતવાદ્યોનું સંગ્રહાલય](https://reseuro.magzter.com/100x125/articles/34/1739283/DazPUX31l1719832578890/1719833210185.jpg)
વડોદરામાં બની રહ્યું છે સંગીતવાદ્યોનું સંગ્રહાલય
યુનિવર્સિટીની ઐતિહાસિક ઈમારતમાં જોવા મળશે ૬૦ મ્યુઝિકલ ઈન્સ્ટ્રુમેન્ટ્સ.
![મંગલ ગાઓ. ભાઈ..](https://reseuro.magzter.com/100x125/articles/34/1739283/zhN8mBN5X1719812268041/1719812711959.jpg)
મંગલ ગાઓ. ભાઈ..
સમયના વહેણમાં ઘણી ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરા લુપ્ત થતી હોય છે, પણ પુષ્ટિમાર્ગમાં જેને પાંચમો વેદ કહે છે એ હવેલી સંગીતની પ્રાચીન પરંપરા નામશેષ થવાના મૂડમાં નથી. આ પરંપરામાં તાલીમ લેવા માટે યુવાપેઢી ખૂબ ઉત્સાહી છે. ૨૧ જૂને વિશ્વ સંગીત દિન ઊજવાઈ રહ્યો છે ત્યારે શ્રીપ્રભુની મંગળાથી શયન પર્યંતની સેવા સાથે સંલગ્ન કીર્તનપ્રથા સુરતના અગ્રણી કીર્તનિયા પાસેથી સમજવા જેવી છે.
![સોળ શણગાર સજી રહ્યું છે સૌરાષ્ટ્રનું પેરિસ...](https://reseuro.magzter.com/100x125/articles/34/1739283/FT8Y85EqK1719810910197/1719812211405.jpg)
સોળ શણગાર સજી રહ્યું છે સૌરાષ્ટ્રનું પેરિસ...
જામનગર શહેરની મધ્યમાં આશરે પોણા બસ્સો વર્ષ પહેલાં બંધાયેલા ઐતિહાસિક ભૂજિયા કોઠાનું નવીનીકરણ પૂર્ણતાના આરે પહોંચતાં ટૂંક સમયમાં જ એ મુલાકાતીઓ માટે ખુલ્લો મુકાશે.
![માણસજાતને બચાવતા મેન્ગ્રોવ્ઝ ખતરામાં...](https://reseuro.magzter.com/100x125/articles/34/1739283/_iy48MvC_1719809195028/1719809547595.jpg)
માણસજાતને બચાવતા મેન્ગ્રોવ્ઝ ખતરામાં...
પર્યાવરણ માટે સૈનિક તરીકે કામ કરતાં ચેરિયાનાં વૃક્ષો અનેક સમુદ્રી જીવોનું આશ્રયસ્થાન છે.એ ઉપરાંત, એ સુનામીથી લઈને અનેક દરિયાઈ આફત સામે રક્ષણ આપે છે, પરંતુ વિવિધ કારણસર આપણે જ એને ખતમ કરી રહ્યા છીએ.
![નાસ્તિકની આસ્તિકતા વિશ્વાસ એ જ ભગવાન છે!](https://reseuro.magzter.com/100x125/articles/34/1739283/EcawmK66m1719808556105/1719809149607.jpg)
નાસ્તિકની આસ્તિકતા વિશ્વાસ એ જ ભગવાન છે!
જીવનમાં જ્યારે આપણી આશાનો ભંગ થયો હોય ત્યારે એક નિરાશા અને નિરર્થકતા આપણને લપેટાઈ જાય છે. ધર્મ ત્યારે આપણને એક જમીન પૂરી પાડે છે અને એના પર આપણે લડખડાતી જિંદગીને સ્થિરતા બક્ષવા માટે પ્રયાસ કરીએ છીએ.