બધી ગાંઠ કૅન્સરની ન પણ હોય...
Chitralekha Gujarati|June 24 , 2024
બાળકના જન્મ પછી ‘આ’ સમસ્યા થાય તો કરવું શું? જવાબ છે, ફિકર તો ન જ કરવી. કારણ, તમે એકલાં નથી.
ડૉ. અર્ચના પારસ શાહ
બધી ગાંઠ કૅન્સરની ન પણ હોય...

ગાયનેક ફ્રેન્ડની આગલી કૉલમમાં હૉટ ફ્લૅશની સમસ્યા વિશે વિગતે વાત કર્યા પછી આ વખતે પ્રસ્તુત છે અમુક સવાલના જવાબઃ

પ્રશ્ન: મારી ઉંમર ૩૮ વર્ષ છે. મને છેલ્લા કેટલાક સમયથી છાતીમાં થોડો ભાર વર્તાય છે અને એ ભાગમાં હાથ લગાડું તો ગાંઠ જેવું લાગે છે. એનું શું કારણ હોઈ શકે અને મારે શું કરવું જોઈએ?

ગાયનેક ફ્રેન્ડઃ બહેન, તમને છાતીના ભાગમાં ગાંઠ જેવું લાગે છે તો તાત્કાલિક કોઈ પણ સ્ત્રીરોગ નિષ્ણાત પાસે જઈ તપાસ કરાવો અને મેમોગ્રાફી ને સોનોગ્રાફી કરાવો. તમારી ઉંમર ૩૮ વર્ષની છે. તમારે કોઈ તકલીફ ન હોય તો પણ વર્ષે એક વાર ડૉક્ટર પાસે જઈ તપાસ કરાવવી જોઈએ. તપાસ પરથી ગાંઠ આવે તો એની બાયોપ્સી પછી એનું ઑપરેશન કરવામાં આવે છે. ઘણા કેસમાં કોઈ ગાંઠ ન આવે તો હોર્મોન્સના બદલાવથી પણ છાતીમાં સોજો લાગે. એને દવાથી સારું કરી શકાય. છાતીમાં બધી ગાંઠ કૅન્સર જ હોય એવું જરૂરી નથી. ઘણા કેસમાં એ નૉર્મલ ગાંઠ-Fibroadenoma પણ હોઈ શકે છે. તમને શું પ્રોબ્લેમ છે એનું નિદાન તમારી યોગ્ય તપાસ અને સોનોગ્રાફીથી જ થઈ શકે અને એ પછી તબીબ એની સારવાર કરી શકે.

પ્રશ્નઃ ચાર મહિના પહેલાં મને ટ્વિન્સ આવ્યા. એ પછી મને સેક્સની ઈચ્છા થતી નથી. બાળકજન્મ પછી આ સમસ્યા કૉમન છે?

This story is from the June 24 , 2024 edition of Chitralekha Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the June 24 , 2024 edition of Chitralekha Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM CHITRALEKHA GUJARATIView All
ઋતુ સંક્રમણ સમયે કેવો આહાર લેશો?
Chitralekha Gujarati

ઋતુ સંક્રમણ સમયે કેવો આહાર લેશો?

પાચનશક્તિ મંદ બનાવતી આ સીઝનમાં શું ખાવું-પીવું અને શું ન ખાવું-પીવું એ જાણી લો...

time-read
2 mins  |
July 01, 2024
દો કદમ તુમ ભી ચલો... દો ક્દમ હમ ભી ચલે...
Chitralekha Gujarati

દો કદમ તુમ ભી ચલો... દો ક્દમ હમ ભી ચલે...

પૈડાં બરાબર દોડતાં રાખવાં હોય તો સ્ત્રી-પુરુષે સ્વસ્થ સંબંધ રાખતાં શીખવું જોઈએ.

time-read
3 mins  |
July 01, 2024
જીવનની સમી સાંજે મેળવી સ્વાદિષ્ટ સફળતા...
Chitralekha Gujarati

જીવનની સમી સાંજે મેળવી સ્વાદિષ્ટ સફળતા...

વારાણસીમાં વસતી વડનગરા વિશા નાગર વણિકપરિવારની સુપર ટેલેન્ટેડ મા-દીકરીની આ જોડી અનુકરણીય છે. માતાએ કપરા સમયમાં હિંમત હાર્યા વિના આંગળાં ચટાડતી વાનગીઓ બનાવી, જ્યારે પુત્રીએ જન્મદાત્રીની પાકકળાને વ્યાવસાયિક સ્વરૂપ આપ્યું.

time-read
4 mins  |
July 01, 2024
જૂનાગઢમાં ચાલી રહી છે અનોખી પુસ્તકક્રાંતિ...
Chitralekha Gujarati

જૂનાગઢમાં ચાલી રહી છે અનોખી પુસ્તકક્રાંતિ...

સંગીત હોય કે નૃત્ય કે ચિત્રકળા, શરીર પર એની યોગ્ય જેવી જ સકારાત્મક અસર થાય છે.

time-read
2 mins  |
July 01, 2024
અંગવિચ્છેદની પીડા કચ્છ આજેય ભૂલ્યું નથી...
Chitralekha Gujarati

અંગવિચ્છેદની પીડા કચ્છ આજેય ભૂલ્યું નથી...

પાકિસ્તાન સાથેનાં દરેક યુદ્ધે ભારતની પ્રજાને કડવી યાદ આપી છે, પરંતુ ૧૯૬૫ના યુદ્ધમાં કચ્છનો ભૂ-ભાગ ગયો એ વેદનાનો જખમ ક્યારે રૂઝાશે?

time-read
4 mins  |
July 01, 2024
વડોદરામાં બની રહ્યું છે સંગીતવાદ્યોનું સંગ્રહાલય
Chitralekha Gujarati

વડોદરામાં બની રહ્યું છે સંગીતવાદ્યોનું સંગ્રહાલય

યુનિવર્સિટીની ઐતિહાસિક ઈમારતમાં જોવા મળશે ૬૦ મ્યુઝિકલ ઈન્સ્ટ્રુમેન્ટ્સ.

time-read
2 mins  |
July 01, 2024
મંગલ ગાઓ. ભાઈ..
Chitralekha Gujarati

મંગલ ગાઓ. ભાઈ..

સમયના વહેણમાં ઘણી ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરા લુપ્ત થતી હોય છે, પણ પુષ્ટિમાર્ગમાં જેને પાંચમો વેદ કહે છે એ હવેલી સંગીતની પ્રાચીન પરંપરા નામશેષ થવાના મૂડમાં નથી. આ પરંપરામાં તાલીમ લેવા માટે યુવાપેઢી ખૂબ ઉત્સાહી છે. ૨૧ જૂને વિશ્વ સંગીત દિન ઊજવાઈ રહ્યો છે ત્યારે શ્રીપ્રભુની મંગળાથી શયન પર્યંતની સેવા સાથે સંલગ્ન કીર્તનપ્રથા સુરતના અગ્રણી કીર્તનિયા પાસેથી સમજવા જેવી છે.

time-read
2 mins  |
July 01, 2024
સોળ શણગાર સજી રહ્યું છે સૌરાષ્ટ્રનું પેરિસ...
Chitralekha Gujarati

સોળ શણગાર સજી રહ્યું છે સૌરાષ્ટ્રનું પેરિસ...

જામનગર શહેરની મધ્યમાં આશરે પોણા બસ્સો વર્ષ પહેલાં બંધાયેલા ઐતિહાસિક ભૂજિયા કોઠાનું નવીનીકરણ પૂર્ણતાના આરે પહોંચતાં ટૂંક સમયમાં જ એ મુલાકાતીઓ માટે ખુલ્લો મુકાશે.

time-read
3 mins  |
July 01, 2024
માણસજાતને બચાવતા મેન્ગ્રોવ્ઝ ખતરામાં...
Chitralekha Gujarati

માણસજાતને બચાવતા મેન્ગ્રોવ્ઝ ખતરામાં...

પર્યાવરણ માટે સૈનિક તરીકે કામ કરતાં ચેરિયાનાં વૃક્ષો અનેક સમુદ્રી જીવોનું આશ્રયસ્થાન છે.એ ઉપરાંત, એ સુનામીથી લઈને અનેક દરિયાઈ આફત સામે રક્ષણ આપે છે, પરંતુ વિવિધ કારણસર આપણે જ એને ખતમ કરી રહ્યા છીએ.

time-read
4 mins  |
July 01, 2024
નાસ્તિકની આસ્તિકતા વિશ્વાસ એ જ ભગવાન છે!
Chitralekha Gujarati

નાસ્તિકની આસ્તિકતા વિશ્વાસ એ જ ભગવાન છે!

જીવનમાં જ્યારે આપણી આશાનો ભંગ થયો હોય ત્યારે એક નિરાશા અને નિરર્થકતા આપણને લપેટાઈ જાય છે. ધર્મ ત્યારે આપણને એક જમીન પૂરી પાડે છે અને એના પર આપણે લડખડાતી જિંદગીને સ્થિરતા બક્ષવા માટે પ્રયાસ કરીએ છીએ.

time-read
5 mins  |
July 01, 2024