![એંધાણ બહુ સારાં નથી!](https://cdn.magzter.com/Chitralekha Gujarati/1719499300/articles/45iavS7B91720181827986/1720183307936.jpg)
અંદરખાને શું રંધાયું એ હકીકત તો ક્યારેય બહાર નહીં આવે, પણ લોકતાંત્રિક ભારતના ઈતિહાસમાં જવલ્લે જ બનતી ઘટનામાં આ વખતે લોકસભાના સ્પીકરપદ માટે ચૂંટણી યોજવાની નોબત આવી છે. ૨૫ જૂન, મંગળવારની બપોરે ચિત્રલેખાનો અંક પ્રગટ થવા જઈ રહ્યો છે ત્યારે ભાજપ અને સંયુક્ત વિરોધ પક્ષ તરફથી લોકસભાના અધ્યક્ષના હોદ્દા માટે ઉમેદવારી નોંધાવવામાં આવી છે અને એ કારણે એની ચૂંટણી અનિવાર્ય બની છે. આ લખાય છે એ પછીના કેટલાક કલાકોમાં બન્ને પક્ષે સમાધાન નહીં થાય તો ચિત્રલેખાનો અંક પ્રગટ થશે ત્યાં સુધીમાં સ્પીકરપદ માટેની ચૂંટણી થઈ પણ ગઈ હશે. ભાજપ અને એના સાથી પક્ષો પાસે લોકસભામાં પાતળી તો પાતળી, બહુમતી છે જ એટલે ભાજપના ઉમેદવારને સ્પીકરની ગાદીએ બેસવા માટે જરૂરી મત મળી જ રહેવાના છે. જો કે સવાલ લોકતાંત્રિક પરંપરા અને ઔચિત્યનો છે.
ભાજપના ઓમ બિરલા સામે કોંગ્રેસના ઉમેદવાર કે. સુરેશ.
અત્યાર સુધી સ્પીકરના હોદ્દા માટે ચૂંટણી યોજવાનું બહુ વાર બન્યું નથી. આપણે ત્યાં લોકસભામાં વણલખ્યો નિયમ છે કે શાસક પક્ષ એના એક વરિષ્ઠ નેતાને સ્પીકર તરીકે નિયુક્ત કરે, જેને તમામ વિપક્ષી સભ્યો સમર્થન આપે. એ સામે નાયબ સ્પીકરનું પદ વિપક્ષને આપવામાં આવે. ૧૯૫૨માં લોકસભાની પહેલી ચૂંટણી થઈ ત્યારથી મોટે ભાગે આ પ્રથા જળવાઈ રહી છે. વી.પી. સિંહથી માંડી અટલ બિહારી વાજપેયી અને મનમોહન સિંહ સુધીની સરકાર અમુક અંશે લઘુમતી સરકાર હતી વખતે પણ આ પ્રથા પાળવામાં આવેલી. આ વખતે એ પરંપરા તૂટી અને ભાજપ સામે કોંગ્રેસના ઉમેદવાર પણ સ્પીકરપદની ચૂંટણીમાં પડ્યા.
This story is from the July 08, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the July 08, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
![વડોદરામાં સર્જાય છે પુરીનો માહોલ...](https://reseuro.magzter.com/100x125/articles/34/1754841/1TNA1Fsyn1720788346282/1720789304731.jpg)
વડોદરામાં સર્જાય છે પુરીનો માહોલ...
ગુજરાતની સાંસ્કૃતિક નગરીમાં રાજપરિવાર સાથે નાતો ધરાવતું ભગવાન જગન્નાથનું મંદિર અને એની રથયાત્રા અનેક વિશિષ્ટતા ધરાવે છે. અષાઢી બીજ આવી રહી છે ત્યારે ચાલો, મહાલીએ એના માહોલમાં.
![હજુ કેટલા પરિવારો બરબાદ થશે?](https://reseuro.magzter.com/100x125/articles/34/1754841/WB5h0-Fjr1720787038155/1720788192034.jpg)
હજુ કેટલા પરિવારો બરબાદ થશે?
કોઈ પણ કારણસર શાહુકારો પાસેથી પૈસા લીધા એટલે માણસ ખુવાર થઈ જાય એ નક્કી. લીધી હોય એના કરતાં વધુ રકમ પરત કર્યા પછી પણ આ શાહુકારોની ઉઘરાણી ચાલુ જ રહે. એમની સતામણીથી વાજ આવી લોકોએ જીવન ટૂંકાવ્યું હોવાના પણ કિસ્સા છે. રાજકોટમાં હમણાં પોલીસે વ્યાજખોરો સામે લોકજાગૃતિ માટે ઝુંબેશ શરૂ કરી, પણ...
![લીડર જે આપણી અંદરનું બહેતર બહાર કાઢે, બદતર નહીં...](https://reseuro.magzter.com/100x125/articles/34/1754841/cI0cDLCKX1720785918210/1720786967065.jpg)
લીડર જે આપણી અંદરનું બહેતર બહાર કાઢે, બદતર નહીં...
ચાહે પરિવાર હોય કે ઑફિસ, ચાહે સંગઠન હોય કે દેશ, માણસોએ વખતોવખત કામમાં આગેવાની લેવી પડતી હોય છે. લીડરશિપ એટલે તમારી સાથેના લોકોને એવાં કામ ઉત્સાહપૂર્વક કરવા માટે પ્રેરિત કરવા, જે કરવાની એમની ઈચ્છા ન હોય અથવા એમને ખચકાટ હોય.
![કાયદા બદલાયા... લોકોની હાલત બદલાશે?](https://reseuro.magzter.com/100x125/articles/34/1754841/Tt5bfDXaf1720785292083/1720785886256.jpg)
કાયદા બદલાયા... લોકોની હાલત બદલાશે?
કાળને અતિક્રમી ગયા હોય એવા નિયમ-કાનૂનને તિલાંજલિ આપવી જ જોઈએ. જો કે એની અવેજીમાં જે કાયદા અમલમાં આવે એનાથી ન્યાય મળવો જોઈએ. આપણે ત્યાં તો કાયદો નઠારા માણસોને સજા અપાવવાને બદલે નિર્દોષ લોકોને ડરાવવા-રંજાડવાનું સાધન બની ગયો છે. બીજી બાજુ, આપણી અદાલતોની કેડ પણ વર્ષોના પડતર એવા લાખો કેસના ભારથી ઝૂકી ગઈ છે.
![જસ્ટ, એક મિનિટ...](https://reseuro.magzter.com/100x125/articles/34/1754841/mYcuCkbya1720784671694/1720785238225.jpg)
જસ્ટ, એક મિનિટ...
સ્વાર્થ નહીં, પણ પરમાર્થનું સ્થાન જ હંમેશાં ઊંચું હોય છે.
![નોંધ લેવાયા વિનાની જિંદગી](https://reseuro.magzter.com/100x125/articles/34/1754841/Ia1RhZI0L1720618762994/1720619353150.jpg)
નોંધ લેવાયા વિનાની જિંદગી
હું સમેટાયો અને સદ્ગત થયો છેક ત્યારે એમની ચાહત થયો. – શૈલેશ પંડ્યા ‘નિઃશેષ’
![બજેટ પાસે કરબોજ ઘટાડવાની ભરપૂર અપેક્ષા](https://reseuro.magzter.com/100x125/articles/34/1747168/U-qqZALnJ1720417825145/1720420387103.jpg)
બજેટ પાસે કરબોજ ઘટાડવાની ભરપૂર અપેક્ષા
આ વખતના અંદાજપત્રમાં આવકવેરાની રાહત વધે એવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. કોને કેટલા લાભ મળશે અને કેટલા ફળશે એ મુદ્દો અત્યારે ચર્ચાનો વિષય બનતો જાય છે. વડા પ્રધાન અને નાણાપ્રધાન બન્ને માટે આ બજેટ પડકાર છે. પ્રજાના વિશાળ નારાજ વર્ગનાં દિલ જીતવાની આ તકનો લાભ મોદી સરકાર કઈ રીતે ઉઠાવશે એ જોવાનું રસપ્રદ રહેશે.
![સ્મૃતિ, સંસ્કૃતિ અને પ્રકૃતિનું સંયોજન](https://reseuro.magzter.com/100x125/articles/34/1747168/l8kjT48KW1720417261020/1720417755313.jpg)
સ્મૃતિ, સંસ્કૃતિ અને પ્રકૃતિનું સંયોજન
૨૦૦૧ના ભૂકંપપીડિતોની યાદગીરી રૂપે ભૂજમાં બનેલાં સ્મારક અને સંગ્રહાલયને વૈશ્વિક ખ્યાતિ મળી છે. અર્થસભર નવતર ડિઝાઈન સાથે આ સ્મૃતિવન સાંસ્કૃતિક વારસાનું કેન્દ્ર બન્યું છે.
![સુરતનો કેરીગાળો માણ્યો છે તમે?](https://reseuro.magzter.com/100x125/articles/34/1747168/h2Nio0_Ue1720247912080/1720409900907.jpg)
સુરતનો કેરીગાળો માણ્યો છે તમે?
મૂળ સુરતીઓ આ સીઝનમાં દીકરી-જમાઈને ઘરે બોલાવીને કેરીનો રસ ખવડાવે છે. સાથે અન્ય વાનગીઓ પણ ખરી. આખો પરિવાર આ ભોજન માણે એવી ઈચ્છા પછી તો અહીં પરંપરા બની ગઈ.
![સાઈકલ પે નિકલી અપની સવારીઃ વડોદરાની નિશા પહોંચશે લંડન](https://reseuro.magzter.com/100x125/articles/34/1747168/iAUn7nBV71720250626333/1720409827428.jpg)
સાઈકલ પે નિકલી અપની સવારીઃ વડોદરાની નિશા પહોંચશે લંડન
વૃક્ષોનું જતન કરવા સાથે પર્યાવરણ જાગૃતિનો સંદેશો ફેલાવવા નિશા