
સોશિયલ મીડિયામાં જે લેટર વાયરલ થયો હતો તે અરજીની તપાસ કરવા ઉપલેટા પોલીસ હવે કાર્યવાહી કરી રહી છે
રાજકોટમાં ભાજપમાં ચાલી રહેલો જૂથવાદ હવે ધીરે ધીરે બહાર આવતો દેખાઈ રહ્યો છે. રાજકોટમાં તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થઈ પ્રમુખની વરણી થઈ હતી, ત્યાં તો જીલ્લા ભાજપનાં મહામંત્રી રવિ માકડિયા વિરૂદ્ધ એક લેટર વાયરલ થયો છે. ઉપલેટા પોલીસે આ મામલે કાર્યવાહી કરી છે.
Bu hikaye Lok Patrika Ahmedabad dergisinin Lok Patrika Daily 17 March 2025 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap


Bu hikaye Lok Patrika Ahmedabad dergisinin Lok Patrika Daily 17 March 2025 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap

આખરી શરત
જીવવા માટે પૈસા જરૂરી છે, તન વેચીને પૈસા કમાવા એનાં કરતાં કોખ વેચવી સારી

સુરક્ષા, શિક્ષણ અને જેલ સુધારા માટે ૧૦૦ કરોડની જોગવાઇ
પંજાબ બજેટ ૨૦૨૫ ૨૦૨૫ના બજેટમાં પોલીસ આધુનિકીકરણ માટે ૨૩૩ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા

સપા સાંસદના ઘર પર કરણી સેનાએ હુમલો અને તોડફોડ કરી
પથ્થરમારામાં અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા । રાણા સાંગા પર ટિપ્પણી કરનાર

સુપ્રીમ કોર્ટે ભ્રામક જાહેરાતો પર કડક કાર્યવાહી કરી નિવારણ તંત્ર બનાવવાનો નિર્દેશ આપ્યો
આ નિર્ણયથી ભ્રામક જાહેરાતો પર કડક પ્રતિબંધનો માર્ગ મોકળો થયો

ન્યૂઝ બ્રિફ
વર્ષ ૨૦૨૫-૨૬ ના બજેટમાં ૧૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હવે તિહાર જેલ દિલ્હીની બહાર ખસેડવામાં આવશે : રેખા ગુપ્તા સરકારની જાહેરાત

પુતિન અને ઝેલેન્સકી હવે કાળા સમુદ્રમાં યુદ્ધવિરામ માટે સંમત થયા છે :ટ્રમ્પ
વ્હાઇટ હાઉસે મોટા સમાચાર આપ્યા રશિયા અને અમેરિકા વચ્ચે સાઉદી અરેબિયામાં અનેક તબક્કાની વાતચીત થઈ હતી અને ટ્રમ્પ અને પુતિને વર્ચ્યુઅલ મીટિંગ પણ કરી હતી

અભિનેત્રી રાણ્યા રાવના જામીન પર કોર્ટ ૨૦ માર્ચે નિર્ણય આપશે
સોનાની દાણચોરીના કેસમાં સંડોવાયેલી કન્નડ અભિનેત્રી રાણ્યા રાવની જામીન અરજી પર બેંગલુરુ સેશન્સ કોર્ટ ૨૭માર્ચ (ગુરુવાર) ના રોજ પોતાનો ચુકાદો સંભળાવશે.

દારૂના પરવાનાથી રાજ્યની રોગી કલ્યાણ સમિતિને અમદાવાદમાં ૧૨.૭૧ કરોડ અને ગાંધીનગરમાં ૮૬.૬૦ લાખ રૂપિયાની આવક
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં આરોગ્ય આધારિત દારૂના પરવાનાઓ આપવામાં આવે છે

ભારતીય મૂળના જય ભટ્ટાચાર્ય એનઆઇએચના ડિરેક્ટર બન્યા । સેનેટે નિમણૂકને મંજૂરી આપી
જય ભટ્ટાચાર્ય ૫૩-૪૦ મતોથી જીત્યા

સુશાંત સિંહ રાજપૂત કેસનો નિકાલ થયો, પણ રિયા ચક્રવર્તીની મુશ્કેલીઓ ઓછી ન થઈ
બોલિવૂડ અભિનેત્રી રિયા ચક્રવર્તી તાજેતરમાં તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસને લઈને સમાચારમાં હતી.