અમદાવાદ, બુધવાર
સામાન્ય રીતે વરસાદની ઋતુમાં અનેક પ્રકારની સમસ્યાઓથી નાગરિકો પરેશાન થાય છે, જેમ કે જે તે વિસ્તાર વરસાદી પાણીમાં ગરકાવ થઈ જાય, દૂષિત પાણી, ગટરો ઊભરાવી, રસ્તા પરનો કાદવકીચડ, ખાડા-ટેકરા, રખડતાં ઢોર અને બંધ સ્ટ્રીટલાઇટથી લોકો તોબા પોકારી ઊઠે છે, પરંતુ મ્યુનિ. તંત્ર દ્વારા ભરચોમાસાના આ દિવસોમાં પણ સ્ટ્રીટલાઇટને ચાલુ રખાઈ છે, જેના કારણે વરસતા વરસાદ વચ્ચે વાહનચાલકો કે પગપાળા જનારાઓને અંધારાં ઉલેચવાની ફરજ પડી નથી.
ચોમાસામાં સ્ટ્રીટલાઇટને બંધ થતાં વાર લાગતી નથી, કેમ કે વરસાદના દિવસોમાં અવારનવાર કેબલ ફોલ્ટના બનાવ બને છે. વરસાદી માહોલમાં જો સ્ટ્રીટલાઇટ બંધ હોય તેવા સમયે રસ્તા પર વાહન હંકારવું કે પગપાળા ચાલવું લોકો માટે મુસીબતરૂપ બને છે. બંધ સ્ટ્રીટલાઇટથી પડવા-આખડવાના બનાવથી નાગરિકોના જીવ પર જોખમ પણ ઊભું થાય છે.
This story is from the July 20, 2022 edition of SAMBHAAV-METRO News.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the July 20, 2022 edition of SAMBHAAV-METRO News.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનું જોર ઘટ્યુંઃ શહેરમાં ૧૪ ડિગ્રી લઘુતમ તાપમાન
પાંચ દિવસમાં ઠંડીની તીવ્રતામાં ઓર ઘટાડો થશે તેવી સ્થાતિક હવામાન વિભાગ ની આગાહી
લગ્નનું તરકટ રચી બે લૂંટેરી દુલહન પ્રૌઢ અને યુવક સાથે ચીટિંગ કરી ફરાર થઈ ગઈ
લગ્ન કરીને ઘેર પહોંચે તે પહેલાં જ બે લૂંટેરી દુલહનબાથરૂમ જવાના બહાને ગાયબ થઈ ગઈ
ટોપ ટેન રિચેસ્ટ એક્ટ્રેસઃ પ્રિયંકા પાસે ૫૮૦ કરોડ, પણ નંબર વન છે ઐશ્વર્યા!
એક્ટ્રેસ પાસે પણ સેંકડો કરોડ રૂપિયાની સંપત્તિ છે, જે તેમની શાનદાર કરિયરની સાક્ષી પૂરે છે.
ઓડિશામાં બે બાઈક અને ત્રણ વાહતોની ભીષણ ટક્કરઃ સાતનાં મોત, ૧૩ ઘાયલ
ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયકે સંવેદના વ્યક્ત કરી
ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ સાથે કોલ્ડવેવનો એટેકઃ બિહાર-યુપીમાં 30મી સુધી કોલ્ડ-ડે
ઉત્તર ભારત સહિત પહાડી વિસ્તારોમાં ઠંડી અને ધુમ્મસને લઈ ચેતવણી જાહેર કરી છે.
પોલીસના નાકે દમ લાવનાર કુખ્યાત ‘વોન્ટેડ’ હિસ્ટ્રીશીટર આખરે ઝડપાયો
અમદાવાદ, ખેડા, મહેસાણા, રાજસ્થાત સહિતનાં શહેરોમાં હુમલાખોરે અનેક ગુના આચર્યાં હતા
દાઉદી વહોરા સમાજ દ્વારા જમાલપુરમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું
મધ્ય ઝોન ખાતે ગાયકવાડ હવેલીથી રાજ હોસ્પિટલ સુધીના વિસ્તારમાં હાથ ધરાયેલી ઝુંબેશમાં નાગરિકો પણ જોડાયા
જૂનાગઢના ચકચારી તોડકાંડની તપાસ ગુજરાત એટીએસને સોંપાઈ
સીપીઆઈ તરલ ભટ્ટ, એસઓજી પીઆઈ અરવિંદ ગોહિલ સહિત ત્રણ વિરુદ્ધ ગુનો દાખલ
અમદાવાદમાં ૧૩.૮ ડિગ્રી ઠંડી છે.
સમગ્ર ગુજરાત કડકડતી ઠંડીમાં ઠૂંઠવાયું
ગ્લેમર વર્લ્ડ
આપણે આ બોડીમાં સેટલ થવા નથી આવ્યાં: કંગના રનૌત