
દિવાળી પર્વનો રવિવાર ગઈ કાલ એટલે કે ૨મા એકાદશીથી મંગલ પ્રારંભ થઈ ગયો છે. આજે વાઘ બારસની ઉજવણી થઇ રહી છે. આસો વદ બારસ વાઘ બારસ તરીકે ઓળખાય છે, જેને ગૌવત્સ દ્વાદશી કહે છે. વાઘ બારસ વસુ બારસ તથા પોડા બારસના નામથી પણ ઓળખાય છે. આજના દિવસે એક માન્યતા પ્રમાણે ગૌમાતા સમુદ્રમાંથી પ્રગટ થયાં હતાં. આ દિવસે વાછરડા સહિત ગાયનું પૂજન કરવાનું મહત્ત્વ છે. આજના દિવસે વેપારીઓ આખા વર્ષની બાકી લેવડ-દેવડ પૂર્ણ કરે છે.
દિવાળી પહેલાં વાઘ બારસ, ધન તેરસ અને કાળી ચૌદસ ઊજવવામાં આવે છે. વાઘ બારસના દિવસે ગુજરાતીઓ ઉંબરા પૂજવાનું કાર્ય કરે છે. વાઘ બારસમાં લોકો ‘વાઘ'નો અર્થ ‘વાઘ’ માને છે, જે લોકો વેપારધંધા સાથે જોડાયેલા છે તેમના માટે વાઘ બારસે ચોપડાનું દેવું પૂરું કરવાનો શ્રેષ્ઠ સમય હોય છે.
Denne historien er fra October 28, 2024-utgaven av SAMBHAAV-METRO News.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra October 28, 2024-utgaven av SAMBHAAV-METRO News.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på

અનુપમ ખેરે પોતાની ૫૪૪મી ફિલ્મની કહાણીને ગણાવી ‘કમાલ'
ભારતીય સિનેમાના દિગ્ગજ અભિનેતા અનુપમ ખેરે પોતાની કરિયરની ૫૪૪મી ફિલ્મ સાઈન કરી લીધી છે.

સવારથી હીટવેવની અસર વર્તાઈ: અસહ્ય બફારાથી અમદાવાદીઓ પરેશાન થઈ ગયા
બપોરે બહાર નીકળતા પહેલાં વિચારજોઃ આજે અમદાવાદ સહિત નવ જિલ્લામાં માથું ફાડી નાખે તેવી લૂ વરસશે

પાકિસ્તાની રાજદૂતને અમેરિકામાં એન્ટ્રી ન મળીઃ અમેરિકા ઈમિગ્રેશને ડિપોર્ટ કર્યા
તુર્કમેનિસ્તાનમાં પાકિસ્તાની રાજદૂત કે. કે, અહેસાન વાત સાથે ઘટના ઘટી

ફ્રાન્સેસ કોનોલી પર લક્ષ્મીજી મહેરબાન થયાં તે ૧૨ અબજ રૂપિયાની લોટરી લાગ
એવા પ્રશ્ન જો કોઈના નસીબમાં અમીર નવાનું લખ્યું હોય તો તેના નસીબમાંથી આ વાત કોઇ છીનવી શકતું નથી.

ડિહાઇડ્રેશન, નબળાઈ અને ગેસ માટે રામબાણ ઈલાજ છે ચોખાનું પાણી
આપણા દેશમાં દાળ-ભાત એ લોકોનો મુખ્ય ખોરાક છે.

X પર સાયબર એટેક પાછળ મસ્કે યુક્રેનને જવાબદાર ગણાવ્યું, કહ્યું: ‘ત્યાંના IP એડ્રેસનો ઉપયોગ થયો'
ગઈ કાલે xનું સર્વર અનેક વખત ક્રેશ થયું હતું

ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા સાથે ચોમાસા જેવો માહોલ, જ્યારે અન્ય રાજ્યમાં લોકોને લૂ તપાવશે
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આગામી દિવસોમાં ઉત્તર ભારતનું હવામાન સંપૂર્ણપણે બદલાશે

લાંભામાં ત્રીજા માળ પરના છ ગેરકાયદે રહેણાક યૂનિટને તંત્રએ તોડી પાડ્યા
મહત્ત્વતા વિસ્તારમાં AMCની દબાણ હટાવો ડ્રાઈવઃ રૂ. ૯૭,૯૦૦નો દંડ વસૂલાયો

ઉત્તર પશ્ચિમ, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં તંત્રનો સપાટો: ૫૨૫ એકમ સીલ
બંને ઝોનમાંથી કુલ બે કરોડથી પણ વધુના પ્રોપર્ટી ટેક્સની વસૂલાત કરવામાં આવી

અમિતાભ બચ્ચનને જેસલમેરના લોકો શા માટે ભગવાન માને છે?
સદીના મહાનાયક અમિતાભ બચ્ચનના લાખો ફેન્સ છે.