બિંજ-થિંગ
ABHIYAAN|February 10, 2024
લોકતંત્રનાં આભૂષણ... પદ્મ પુરસ્કાર વિજેતા ગુજરાતીઓ
પ્રિયંકા જોષી
બિંજ-થિંગ

સમસ્ત દેશ આજે ૭૫મા ગણતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યો છે. દેશ તેના અમૃતકાળમાં પ્રવેશ કરી ચૂક્યો છે. દેશની પ્રગતિ તેમાં વસતી પ્રજાની પ્રગતિ છે. દેશના વિકાસની વ્યાખ્યા તેના નાગરિકોની સુખાચારી સાથે જોડાયેલી છે. લોકશાહીમાં પ્રજા શાસક છે અને શાસક સેવક. નાગરિકો દ્વારા જ જ્યાં દેશની નિયતિ નિશ્ચિત થાય છે અને વિધિના વિધાન પણ તેમના હસ્તે જ લખાય છે. નાગરિકત્વના સુયોગ્ય સન્માન તરીકે લોકમાન્ય સરકાર દ્વારા દેશના સર્વોચ્ચ નાગરિકોને તેમની પ્રતિભા અને સામાજિક યોગદાન માટે પ્રતિવર્ષ પદ્મ પુરસ્કારો એનાયત કરવામાં આવે છે.

દયાળ પરમાર

વિશ્વનું સૌથી વિશાળ જનસમુદાય ધરાવતું લોકતંત્ર એટલે કે આપણું ભારત, ૨૬મી જાન્યુઆરી, ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારોની જાહેરાત કરે છે. ૧૯૫૪થી શરૂ થયેલ આ પ્રથા અનુસાર છેલ્લાં સિત્તેર વર્ષથી કળા, સાહિત્ય, શિક્ષણ, રમતગમત, ચિકિત્સા, વિજ્ઞાન, ઇજનેરી, જાહેર કાર્ય, નાગરિક સેવા, સામાજિક સેવાઓ, સમસ્યાઓ, વાણિજ્ય અને ઉદ્યોગ સહિત વિવિધ ક્ષેત્રોમાં કરેલ અસાધારણ યોગદાન બદલ પદ્મવિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રીથી બિરદાવવામાં આવે છે. આ પુરસ્કારોમાં લોકશાહી અને નાગરિકત્વનું બહુમાન રહેલું છે.

સાંપ્રત વર્ષ ૨૦૨૪માં કુલ ૧૩૨ વિભૂતિઓને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. તે પૈકી પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ, અભિનેત્રી વૈજયંતીમાલા સહિત પાંચ વિભૂતિઓને પદ્મવિભૂષણ; દક્ષિણના ફિલ્મ કલાકાર ચિરંજીવી, જન્મભૂમિના તંત્રી કુંદન વ્યાસ, કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. તેજસ પટેલ, અભિનેતા મિથુન ચક્રવર્તી, ગાયક ઉષા ઉઘુપ સહિત સત્તર હસ્તીઓને પદ્મભૂષણથી; તેમ જ વલસાડના યઝદી ઇટાલિયા, આસામના પાર્વતી બરુઆ સહિત એકસો દસ પ્રતિભાઓને પદ્મશ્રીથી અલંકૃત કરવામાં આવ્યાં છે.

સવિશેષ આપણા ગુજરાતના જાણીતા ડૉ.તેજસ પટેલ અને યઝદી માણેકશા, દયાળ પરમારને ચિકિત્સા ક્ષેત્રે તેમ જ રઘુવીર ચૌધરી, જગદીશ ત્રિવેદી અને હરીશ નાયક(મરણોત્તર)ને સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે તેમણે કરેલી અનન્ય સેવા અને અસાધારણ સિદ્ધિનું સન્માન કરવામાં આવ્યું છે.

Bu hikaye ABHIYAAN dergisinin February 10, 2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

Bu hikaye ABHIYAAN dergisinin February 10, 2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

ABHIYAAN DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
દેશી વહાણોના નવા યુગનો પ્રારંભ થશે
ABHIYAAN

દેશી વહાણોના નવા યુગનો પ્રારંભ થશે

પ્રાચીન કાળથી ભારતમાં બનતાં વહાણોનો જમાનો વીતી ગયો હોય તેમ મોટાં મોટાં બંદરો ઉપર નાનાં એવાં દેશી વહાણો દેખાતાં બંધ થયાં હતાં, પરંતુ તાજેતરમાં દીનદયાળ પોર્ટ ઑથોરિટી દ્વારા દેશી વહાણોને કાર્ગો જેટી ઉપર લાંગરવાની મંજૂરી આપીને તે માટે જગ્યાની ફાળવણી કરાઈ છે. આ વહાણો થકી નાના જથ્થાનો અને દેશનાં અન્ય બંદરો તરફનો કાર્ગો ઓછા સમયમાં, ઓછા ખર્ચામાં જઈ આવી શકશે. તેમ જ નવી રોજગારીની તકો ઊભી થશે, અર્થતંત્રમાં રૂપિયો ઝડપથી ફરતો થશે.

time-read
4 dak  |
Abhiyaan Magazine 21/09/2024
અવાજોનો ઓચ્છવ કરતા અતરંગી ASMR વીડિયો
ABHIYAAN

અવાજોનો ઓચ્છવ કરતા અતરંગી ASMR વીડિયો

*ઑટોનૉમસ સેન્સરી મેરિડિયન રિસ્પોન્સ (એએસએમઆર) આપમેળે ચરમસીમાએ પહોંચતી ઉત્તેજનાને પ્રેરનારી પ્રતિક્રિયા. આ સંજ્ઞાનો સૌથી વધુ ઉપયોગ થયો છે યુ-ટ્યૂબ પર. *૨૦૧૦માં જૅનિફર એલન નામની મહિલાએ સૌપ્રથમ આ ટર્મ કોઇન કરેલી. *ASMR વીડિયો અનેકોને કોઈ ને કોઈ પ્રકારે માનસિક રાહત આપવાનું કાર્ય કરે છે.

time-read
4 dak  |
Abhiyaan Magazine 21/09/2024
તમે અમને વોટ આપો, અમે તમને પૈસા સાથે પાયમાલી આપીશું
ABHIYAAN

તમે અમને વોટ આપો, અમે તમને પૈસા સાથે પાયમાલી આપીશું

મફતની યોજનાનો અમલ કરનારાં રાજ્યો બરબાદીના માર્ગે ધકેલાઈ રહ્યાં છે, અનેક રાજ્યોમાં તેનાં આર્થિક દુષ્પરિણામો બહાર આવી રહ્યાં છે.

time-read
7 dak  |
Abhiyaan Magazine 21/09/2024
એનાલિસિસ.
ABHIYAAN

એનાલિસિસ.

અમેરિકાના નવા પ્રમુખ માટેની ચૂંટણી પર વિશ્વની નજર

time-read
5 dak  |
Abhiyaan Magazine 21/09/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

વિદેશની ધરતી પર રાહુલ ગાંધીનાં બેજવાબદાર વિધાનો

time-read
3 dak  |
Abhiyaan Magazine 21/09/2024
હરિયાણામાં કોંગ્રેસ અને ‘આપ’નું ગઠબંધન થયું નહીં
ABHIYAAN

હરિયાણામાં કોંગ્રેસ અને ‘આપ’નું ગઠબંધન થયું નહીં

રસપ્રદ વાત એ છે કે બંને પક્ષોના જોડાણના આગ્રહી રાહુલ ગાંધી અત્યારે વિદેશ પ્રવાસે છે. એ સ્થિતિમાં આમ આદમી પાર્ટીએ હરિયાણામાં ધરાર એકલે હાથે ચૂંટણી લડવી પડશે

time-read
2 dak  |
Abhiyaan Magazine 21/09/2024
આશીર્વાદ જેમ મળેલા અવાજને ઘોંઘાટ બનાવીશું કે નાદ?
ABHIYAAN

આશીર્વાદ જેમ મળેલા અવાજને ઘોંઘાટ બનાવીશું કે નાદ?

'The Noise of Time’માં લેખક જુલિયન બર્ન્સ લખે કે, ‘સમયના ઘોઘાટનો સામનો શેનાથી કરી શકાય? માત્ર આપણા આંતરિક સંગીત વડે.’ પણ આપણા આંતરિક સંગીતને સ્વરબદ્ધ કરવાની શરૂઆત આપણા શ્વાસના અવાજને સાંભળવાથી થાય?

time-read
2 dak  |
Abhiyaan Magazine 21/09/2024
વિઝા વિમર્શ, ડો.સુધીર શાહ
ABHIYAAN

વિઝા વિમર્શ, ડો.સુધીર શાહ

યુએસએ વિઝા વિન્ડો (૪)

time-read
3 dak  |
Abhiyaan Magazine 14/09/2024
હરીશ રઘુવંશી ‘તુમ કો ના ભૂલ પાયેંગે’
ABHIYAAN

હરીશ રઘુવંશી ‘તુમ કો ના ભૂલ પાયેંગે’

ફિલ્મોના દરેક વિષયો પર ઝીણવટપૂર્વક સંશોધન કરી અત્યંત વિશ્વસનીય અને કડાકૂટવાળું કામ કરનાર હરીશ રઘુવંશી પાસે જે માહિતી હતી, એવી માહિતી નેશનલ આર્ચિવ ઑફ ઇન્ડિયા પાસે પણ નથી.

time-read
2 dak  |
Abhiyaan Magazine 14/09/2024
ફેમિલી ઝોન નવી ક્ષિતિજ,
ABHIYAAN

ફેમિલી ઝોન નવી ક્ષિતિજ,

આહારવિજ્ઞાન સાથે જોડાયેલું પ્રોફેશન - ડાયેટિશિયન

time-read
2 dak  |
Abhiyaan Magazine 14/09/2024