બિંજ-થિંગ
ABHIYAAN|Abhiyaan Magazine 04/05/2024
Bagpipers of Himalayan Highland: ‘છોલિયા’ નૃત્યકલા
પ્રિયંકા જોષી
બિંજ-થિંગ

હિમાલયની રળિયામણી તળેટીઓમાં ફરતાં-ફરતાં ક્યાંકથી બૅગપાઇપના સૂર કાનને સ્પર્શી જાય તો ચોંકી ન જતાં! નક્કી આસપાસમાં જ કુમાઉના કલાકારોની મંડળી એ સંગીતના લયમાં ઝૂમી રહી હશે. સ્કોટલૅન્ડના વિશ્વ પ્રસિદ્ધ 'The Highland Fling'ના પરંપરાગત વાઘ બૅગપાઇપના સૂરો અહીં હિમાલયન હાઈલૅન્ડ પર સાંભળવા મળે તો કોઈને પણ અચરજ થાય એ સ્વાભાવિક છે. સ્કોટલૅન્ડના જાણીતા ‘હાઈલૅન્ડ ડાન્સ’ની જેમ જ ઉત્તરાખંડના કુમાઉ પ્રદેશનું લોકપરંપરાગત નૃત્ય છે ‘છોલિયા’. આ દેશી અને વિદેશી નૃત્યને જોડે છે તેનું ખાસ વાદ્ય ‘બૅગપાઇપ’. બંને નૃત્ય વચ્ચેનો ઐતિહાસિક સંબંધ રસપ્રદ છે અને તેથી પણ રસપ્રદ છે ‘છોલિયા’નો ઇતિહાસ.

કુમાઉની ભાષામાં ‘છોલિયા’ શબ્દ મૂળ ‘છલિયા’ પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે અન્યને છળ કરનાર કે છેતરનાર. તેના કલાકારો ‘છોલ્યાર' તરીકે ઓળખાય છે. વિરોધી પક્ષ પર છળથી હુમલો કરવા કે સ્વરક્ષણ કરવા માટે આ કલાનો ઉપયોગ થતો હતો. કેરળના કલરીપાયાટ્ટુની જેમ ‘છોલિયા’ નૃત્ય માર્શલ આર્ટ ટૅનિકનું કલાકીય પ્રદર્શન છે. ઉત્તરાખંડ રાજ્યમાં મુખ્ય બે જનસમૂહ બે ગઢવાલ અને કુમાઉં. આ બંને સમુદાયો એ પોતાની લોકસંસ્કૃતિનું સારી રીતે જતન અને  સંવહન કર્યું છે. લોકગીતો ઉપરાંત લોકનૃત્યો પણ ઉત્તરાખંડનું સાંસ્કૃતિક વૈવિધ્ય દર્શાવે છે. દેવભૂમિ ઉત્તરાખંડના કણ-કણમાં દેવીદેવતાઓનો વાસ છે, કારણ કે અનેક દેવસ્થાનો સાથે અહીં પહાડ, નદી, ઝરણાંમાં પ્રકૃતિ પ્રસન્ન ભાવે ખીલી છે.

ઉત્તરાખંડ રાજ્યના કુમાઉ પ્રદેશમાં એટલે કે અલ્મોડા, બાગેશ્વર, ચંપાવત અને પિથોરાગઢમાં છોલિયા નૃત્ય અત્યંત લોકપ્રિય છે. સેંકડો વર્ષ જૂની આ નૃત્ય શૈલીની ભૂમિકા યુદ્ધકલા સાથે જોડાયેલી છે. વર્ષો પહેલાં કુમાઉના ક્ષત્રિયો ખાસ કરીને કાત્યુરીઓના સમુદાયમાં તેની ઉત્પત્તિ થઈ હોવાનું માનવામાં આવે છે.

Bu hikaye ABHIYAAN dergisinin Abhiyaan Magazine 04/05/2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

Bu hikaye ABHIYAAN dergisinin Abhiyaan Magazine 04/05/2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

ABHIYAAN DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
તિરુપતિ પ્રસાદના ઘીનાં ટેન્કર જીપીએસ સિસ્ટમથી સજ્જ
ABHIYAAN

તિરુપતિ પ્રસાદના ઘીનાં ટેન્કર જીપીએસ સિસ્ટમથી સજ્જ

નંદિનીનું વડું મથક જીપીએસ સિસ્ટમ મારફત ટૅન્કરો પર નજર રાખશે. ટૅન્કરો પર ગોઠવવામાં આવેલ ઇલેક્ટ્રોનિક લૉકને માત્ર વડામથક દ્વારા મોકલવામાં આવેલ ઓટીપી દ્વારા જ ખોલી શકાશે

time-read
2 dak  |
Abhiyaan Magazine 05/10/2024
હૃદય એટલે ભૌતિક અર્થમાં અંગ અને અભૌતિક અર્થમાં અનુભૂતિ...
ABHIYAAN

હૃદય એટલે ભૌતિક અર્થમાં અંગ અને અભૌતિક અર્થમાં અનુભૂતિ...

એક એવી કથા છે કે ભગવાને સૃષ્ટિની રચના કરી અને બધી વસ્તુઓ યોગ્ય જગ્યા પર ગોઠવી. એમાં છેલ્લે સત્ય વધ્યું, ઘણું વિચાર્યા બાદ ભગવાને સત્યને માણસના હૃદયમાં મૂક્યું !

time-read
3 dak  |
Abhiyaan Magazine 05/10/2024
ગ્રીનકાર્ડ મેળવવાનો એક વધુ રસ્તો
ABHIYAAN

ગ્રીનકાર્ડ મેળવવાનો એક વધુ રસ્તો

ઇમિજેટ રિલેટિવ કેટેગરી હેઠળ પુખ્ત વયનાં અમેરિકન સિટીઝન સંતાનો એમનાં માતા-પિતા માટે અને અમેરિકન સિટીઝનો એમની પત્ની યા પતિ માટે ગ્રીનકાર્ડ મેળવી શકે છે

time-read
3 dak  |
Abhiyaan Magazine 28/09/2024
બિજ-થિંગ.
ABHIYAAN

બિજ-થિંગ.

‘કુમાર’ની સો વર્ષની કલા-સંપદા

time-read
5 dak  |
Abhiyaan Magazine 28/09/2024
લાફ્ટર વાઇરસ
ABHIYAAN

લાફ્ટર વાઇરસ

...અને શાસ્ત્રીય સંગીતને અમે ભારે પડ્યા..!

time-read
5 dak  |
Abhiyaan Magazine 28/09/2024
કચ્છમાં મળી નવી વનસ્પતિ
ABHIYAAN

કચ્છમાં મળી નવી વનસ્પતિ

જૈવવિવિધતા ધરાવતું કચ્છ સંશોધકો માટે વિપુલ તકો પૂરી પાડે છે. તાજેતરમાં જ વનસ્પતિશાસ્ત્રના અધ્યાપકોએ લખપત તાલુકામાંથી વનસ્પતિની તદ્દન નવી જ, વિશ્વમાં ક્યાંય નોંધાઈ ન હોય અને જેનું અસ્તિત્વ જોખમમાં છે, તેવી વનસ્પતિ શોધી કાઢી છે. આ વનસ્પતિ પથરાળ જમીન અને સૂકા વિસ્તારમાં ઊગે છે. તે આ વિસ્તારની ઇકોલૉજી માટે ખૂબ મહત્ત્વની છે. પશુઓ તેને ખાતા નથી, પરંતુ તે મધમાખી સહિતના અન્ય જીવજંતુઓ માટે તે આધારરૂપ છે. તેના સંવર્ધન માટે પ્રયત્ન થવો જોઈએ. આ વનસ્પતિના ઔષધીય ઉપયોગ માટે સંશોધન થવું જોઈએ.

time-read
5 dak  |
Abhiyaan Magazine 28/09/2024
વિવાદ
ABHIYAAN

વિવાદ

ચાઇનીઝ લસણ સામે સૌરાષ્ટ્રના ખેડૂતોના વિરોધનું કારણ શું?

time-read
2 dak  |
Abhiyaan Magazine 28/09/2024
ભેજનું પ્રમાણ વધવાથી કફ, શ્વાસ, દમનો હુમલો આવે છે
ABHIYAAN

ભેજનું પ્રમાણ વધવાથી કફ, શ્વાસ, દમનો હુમલો આવે છે

કફ વિકૃતિનું મુખ્ય કારણ બને છે. તેથી જમ્યા પછી પાણી પણ પીવાની મનાઈ છે, જે કફકારક છે. જમ્યા પહેલાં પાણી પીએ તો પથ્થરસમાન છે, જમ્યા પછી પીએ તો ઝેરસમાન છે અને જમતી વખતે પીએ તો અમૃતસમાન છે

time-read
4 dak  |
Abhiyaan Magazine 28/09/2024
હેલ્થ સ્પેશિયલ
ABHIYAAN

હેલ્થ સ્પેશિયલ

નાની ઉમરના લોકોમાં કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે

time-read
7 dak  |
Abhiyaan Magazine 28/09/2024
સ્વાસ્થ્ય પ્રત્યેની બેદરકારીનું પરિણામ એટલે મેટાબોલિક સિન્ડ્રોમ
ABHIYAAN

સ્વાસ્થ્ય પ્રત્યેની બેદરકારીનું પરિણામ એટલે મેટાબોલિક સિન્ડ્રોમ

*આપણે જે ભોજન આરોગીએ છીએ તેમાં રહેલાં પોષક તત્ત્વોને ઊર્જામાં બદલવાનું કામ મેટાબૉલિઝમ કરે છે. *મેટાબૉલિક સિન્ડ્રોમ વ્યક્તિની કુટેવો, સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી, મેદસ્વિતા, શારીરિક શ્રમનો અભાવ, વ્યાયામ ન કરવાનો સ્વભાવ અને વધુ પડતા તાણવાળા સ્વભાવને કારણે થાય છે.

time-read
4 dak  |
Abhiyaan Magazine 28/09/2024