મન કોઈ સૂક્ષ્મદર્શકયંત્ર વડે જોઈ શકતું નથી, છતાં મન કેવું હોય તે અંગે દરેક માનવી થોડું કે વધારે કહી શકે છે. એ દરેક મન વિષે કહેવામાં મન વાપરે છે અથવા એમનું મન પોતે પોતાના વિષે જણાવે છે. જીવનમાં દુઃખ ઘટાડવા અને સુખ વધારવા મનને કેવી રીતે કામમાં લેવું તે અંગે ઘણું લખાઈ ચૂક્યું છે. પ્રગતિ કરવા મોટિવેશ્નલ સ્પિકર્સની વાણી સાંભળનારા ઘણા છે, જે ઑલરેડી સફળ છે તેને એ બધું ખાસ કામમાં ના આવે. જેમનું જીવન અમુક હદથી વધુ વિકાસ કરી શકે તેમ નથી એવી જેમને ખાતરી છે તેમના માટે પણ એ નકામું. જોકે સમય જતાં સૌ માટે સંસારમાં હો ત્યાંથી ઊંચે જવા સિવાય શાંતિ, સંતોષ, આનંદ મહત્ત્વનાં સાબિત થાય છે. સુરક્ષિત ફિલ કરવું યા ભય દૂર કરવો કામનું. સ્ટેટ ઑફ માઇન્ડ યોગ્ય કરવા માટે સ્ટ્રેટેજી જોઈએ. અક્કલનું વર્તન કેવું હોવું જોઈએ? લાઇફમાં પાયાનો અભિગમ નક્કી કરવા શું ધ્યાનમાં રાખવું? ચિત્ત બરાબર કરવા માટેની ગાઇડ લાઇન્સ શું? પોતાના કર્મની ગતિ વધુ કાર્યક્ષમ થવા સાથે આધ્યાત્મિક બને તે માટે કયા પોઇન્ટ્સ ટિક કરવા જોઈએ?
Bu hikaye ABHIYAAN dergisinin May 25, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin May 25, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
રાજકાજ
વિદેશની ધરતી પર રાહુલ ગાંધીનાં બેજવાબદાર વિધાનો
હરિયાણામાં કોંગ્રેસ અને ‘આપ’નું ગઠબંધન થયું નહીં
રસપ્રદ વાત એ છે કે બંને પક્ષોના જોડાણના આગ્રહી રાહુલ ગાંધી અત્યારે વિદેશ પ્રવાસે છે. એ સ્થિતિમાં આમ આદમી પાર્ટીએ હરિયાણામાં ધરાર એકલે હાથે ચૂંટણી લડવી પડશે
આશીર્વાદ જેમ મળેલા અવાજને ઘોંઘાટ બનાવીશું કે નાદ?
'The Noise of Time’માં લેખક જુલિયન બર્ન્સ લખે કે, ‘સમયના ઘોઘાટનો સામનો શેનાથી કરી શકાય? માત્ર આપણા આંતરિક સંગીત વડે.’ પણ આપણા આંતરિક સંગીતને સ્વરબદ્ધ કરવાની શરૂઆત આપણા શ્વાસના અવાજને સાંભળવાથી થાય?
વિઝા વિમર્શ, ડો.સુધીર શાહ
યુએસએ વિઝા વિન્ડો (૪)
હરીશ રઘુવંશી ‘તુમ કો ના ભૂલ પાયેંગે’
ફિલ્મોના દરેક વિષયો પર ઝીણવટપૂર્વક સંશોધન કરી અત્યંત વિશ્વસનીય અને કડાકૂટવાળું કામ કરનાર હરીશ રઘુવંશી પાસે જે માહિતી હતી, એવી માહિતી નેશનલ આર્ચિવ ઑફ ઇન્ડિયા પાસે પણ નથી.
ફેમિલી ઝોન નવી ક્ષિતિજ,
આહારવિજ્ઞાન સાથે જોડાયેલું પ્રોફેશન - ડાયેટિશિયન
નાયકોના નાયક એવા વિનાયક ભારતીય સમાજવ્યવસ્થાનું પ્રાચીન પ્રતીક છે
ગણેશજીની જે દેહાકૃતિ છે, એમનું જે ડિવાઇનફોર્મ છે, એ આપણા લોકસમુદાયને એટલું હૃદયસ્થ છે કે ગણેશજીના સ્વરૂપને લઈને જેટલી કલાત્મકતા થાય છે, એટલી કલાત્મકતા કદાચ બીજી કોઈ ભારતીય આકૃતિને લઈને નથી થતી.
ચાલો, ફરી શેરીઓમાં રમીએ
આજે બાળકો મોબાઇલમાં ગૂંથાયેલાં જોવા મળે છે. મોબાઇલ ગેમ પાછળ બાળકો, કિશોરો પોતાનો સમય વ્યતીત કરીને આરોગ્યને પણ હાનિ પહોંચાડે છે. મોબાઇલ અને ટીવીના યુગની પહેલાંનાં બાળકો મેદાની રમતો ખૂબ રમતાં, અત્યારે જાણે દેશી શેરી રમતો તદ્દન ભુલાઈ ગઈ છે. જે રમતોથી શારીરિકની સાથે-સાથે માનસિક શક્તિનો પણ વિકાસ થતો હતો, તેને પુનર્જીવિત કરવાની જરૂર છે.
આ મેઘરાજાની મહેર કે કહેર?
સામાન્ય રીતે શ્રાવણ માસમાં સરવરિયો વરસાદ થતો હોય છે, એમાં પણ જો મઘા નક્ષત્ર હોય તો વરસાદના એંધાણ નહીં બરાબર હોય છે. કુદરતની આ ચાલ ચાલુ સિઝનમાં બદલાઈ ગઈ છે. સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક મેઘ મહેર નહીં, પરંતુ કહેર વરસી રહ્યો છે.
પ્રવાસન.
મોતી ડુંગરી ગણેશ મંદિર : જયપુર