આપ કહતે હૈ, દૂષિત હૈ વાતાવરણ
પહલે દેખે સ્વયં અપના અંતઃકરણ
આજથી પોણા બસો વર્ષ પહેલાં કોંકણમાં એક રાજા હતો. રાજાના જીવનમાં પ્રેમાળ પત્ની, બે સુંદર બાળકો અને રાજ્યમાં ખંતીલી અને સમજદાર પ્રજા હતી. ખુશહાલ જીવન જીવવા માટે આમ જોઈએ તો બધું હતું, પણ રાજાના મનને શાંતિ નહોતી. શાંતિ માટે એને ઘણા ઉપાયો કર્યા પણ રાજાની આંખોને ઊંઘ અને મનને શાંતિ ન મળી. આખરે પોતાના ગુરુના કહ્યા મુજબ રાજા ઘોડા પર બેસીને શાંતિની ખોજમાં એકલા નીકળી પડે છે. ખૂબ વિચરણ બાદ પણ રાજાના હૃદયને શાંતિ ન મળી. રાજા હવે નિરાશ થઈ જાય છે અને સઘળું છોડીને જંગલ તરફ પ્રસ્થાન કરે છે.
જંગલના ઊંડાણમાં પ્રવેશતા જ રાજાને કોઈ ઘૂઘરા જેવો અવાજ સંભળાય છે. એ અવાજ સાંભળીને રાજાને ડર પણ નહીં, પણ રાહત લાગે છે. લાગે છે જાણે કે પોતાનાં માતા-પિતા પ્રેમથી એને પાસે બોલાવી રહ્યાં છે. રાજા ઘોડા પરથી ઊતરીને અવાજની દિશા તરફ ચાલવા લાગે છે. એ અવાજના મૂળ સુધી પહોંચે છે, તો ત્યાં કંકુથી શોભિત એક પથ્થર મળે છે. ત્યાં રાજાની આંખો આંસુઓથી ભરાઈ જાય છે. શ્રદ્ધાથી એના હાથ જોડાઈ જાય છે. હવે રાજાના હૃદયમાં એ શાતા છે, જેની અત્યાર સુધી એને શોધ હતી. એ શાંતિ માની મમતા જેવી હતી અને પિતાના આશીર્વાદ જેવી હતી.
Bu hikaye ABHIYAAN dergisinin Abhiyaan Magazine 28/09/2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin Abhiyaan Magazine 28/09/2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
ગ્રીનકાર્ડ મેળવવાનો એક વધુ રસ્તો
ઇમિજેટ રિલેટિવ કેટેગરી હેઠળ પુખ્ત વયનાં અમેરિકન સિટીઝન સંતાનો એમનાં માતા-પિતા માટે અને અમેરિકન સિટીઝનો એમની પત્ની યા પતિ માટે ગ્રીનકાર્ડ મેળવી શકે છે
બિજ-થિંગ.
‘કુમાર’ની સો વર્ષની કલા-સંપદા
લાફ્ટર વાઇરસ
...અને શાસ્ત્રીય સંગીતને અમે ભારે પડ્યા..!
કચ્છમાં મળી નવી વનસ્પતિ
જૈવવિવિધતા ધરાવતું કચ્છ સંશોધકો માટે વિપુલ તકો પૂરી પાડે છે. તાજેતરમાં જ વનસ્પતિશાસ્ત્રના અધ્યાપકોએ લખપત તાલુકામાંથી વનસ્પતિની તદ્દન નવી જ, વિશ્વમાં ક્યાંય નોંધાઈ ન હોય અને જેનું અસ્તિત્વ જોખમમાં છે, તેવી વનસ્પતિ શોધી કાઢી છે. આ વનસ્પતિ પથરાળ જમીન અને સૂકા વિસ્તારમાં ઊગે છે. તે આ વિસ્તારની ઇકોલૉજી માટે ખૂબ મહત્ત્વની છે. પશુઓ તેને ખાતા નથી, પરંતુ તે મધમાખી સહિતના અન્ય જીવજંતુઓ માટે તે આધારરૂપ છે. તેના સંવર્ધન માટે પ્રયત્ન થવો જોઈએ. આ વનસ્પતિના ઔષધીય ઉપયોગ માટે સંશોધન થવું જોઈએ.
વિવાદ
ચાઇનીઝ લસણ સામે સૌરાષ્ટ્રના ખેડૂતોના વિરોધનું કારણ શું?
ભેજનું પ્રમાણ વધવાથી કફ, શ્વાસ, દમનો હુમલો આવે છે
કફ વિકૃતિનું મુખ્ય કારણ બને છે. તેથી જમ્યા પછી પાણી પણ પીવાની મનાઈ છે, જે કફકારક છે. જમ્યા પહેલાં પાણી પીએ તો પથ્થરસમાન છે, જમ્યા પછી પીએ તો ઝેરસમાન છે અને જમતી વખતે પીએ તો અમૃતસમાન છે
હેલ્થ સ્પેશિયલ
નાની ઉમરના લોકોમાં કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે
સ્વાસ્થ્ય પ્રત્યેની બેદરકારીનું પરિણામ એટલે મેટાબોલિક સિન્ડ્રોમ
*આપણે જે ભોજન આરોગીએ છીએ તેમાં રહેલાં પોષક તત્ત્વોને ઊર્જામાં બદલવાનું કામ મેટાબૉલિઝમ કરે છે. *મેટાબૉલિક સિન્ડ્રોમ વ્યક્તિની કુટેવો, સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી, મેદસ્વિતા, શારીરિક શ્રમનો અભાવ, વ્યાયામ ન કરવાનો સ્વભાવ અને વધુ પડતા તાણવાળા સ્વભાવને કારણે થાય છે.
હેલ્થ સ્પેશિયલ વિનોદ પંડ્યા
આજના યુગના હાર્ટના કેટલાક હૃદયગમ્ય ઉપચારો
શુભ-અશુભ, ગુડ લક, બેડ લક - માન્યતાઓની દુનિયા
*દુનિયાના દરેક ખૂણામાં લોકો વિવિધ પ્રકારની માન્યતાઓ ધરાવે છે. *અમેરિકન સ્ટડીઝમાં ડૉક્ટરેટ ધરાવતા કોરીએ અમેરિકન સૈનિક, નાવિક, વિમાન ચાલક વગેરેમાં પ્રવર્તતી માન્યતાઓનો અભ્યાસ કરેલો છે, તેની વાત કરવી હોય તો પુસ્તકો લખાય. *અમેરિકાની અવકાશ સંસ્થા નાસામાં પણ અનેક માન્યતાઓ પ્રવર્તે છે.