પરાક્રમની ક્ષણ કરતાં માણસને સમજવાની ક્ષણ મોટી હોય છે!
ABHIYAAN|Abhiyaan Magazine 20/07/2024
સોશિયલ મીડિયામાં સતત આપણે બતાવવા મથતા હોઈએ છીએ, જાણે આપણે હંમેશ કશુંક પરાક્રમ કરતાં હોઈએ, પણ ડોપામાઇનના ડંકા વાગે એવાં પરાક્રમો વચ્ચે સમજણથી જીવાતું રોજિંદું જીવન પણ વધુ મોટું હોય છે.
મિલી મેર
પરાક્રમની ક્ષણ કરતાં માણસને સમજવાની ક્ષણ મોટી હોય છે!

સમીર નામનો અગિયાર-બાર વર્ષનો કિશોર વયનો એક બાળક છે. સમીર જેને બહાદુર સમજે એવો એનો એક દોસ્ત છે, એ દોસ્તે યોજના બનાવી હતી કે, આવતીકાલે વહેલી સવારે જ્યારે સૌ કોઈ સુતા હોય ત્યારે અંધારામાં સૌ મિત્રોએ ઘરમાં કોઈને કહ્યા વગર ઘરની બહાર નીકળવું. બહાર નીકળીને સૌ મિત્રો પાસેના જંગલમાં ઊંડાણમાં આવેલી ભેખડ પરથી પડતા ધોધ પાસે જઈશું અને નહાઈશું, ઘરમાં કોઈને કહ્યા વગર બાળ મિત્રોએ આ પરાક્રમ કરવાનું છે. સમીરે આવું કોઈ પરાક્રમ અગાઉ કર્યું નહોતું. નક્કી થયા બાદ આખો દિવસ અને રાત્રે સુતા પહેલાં એની અંદર કેટલાય વિચારો, ઉત્તેજના, રોમાંચ અને ખાસ તો ડર થતો રહ્યો. નક્કી થયા મુજબ એ સવારે ચાર વાગ્યે જાગ્યો. ત્યાં એના ઘરમાં સૌ જાગેલા હતા. બાળક સમીરને થયું કે પોતાની યોજનાની સૌ કોઈને ખબર પડી ગઈ કે શું? ત્યાં તો પિતા સમીરના રૂમમાં આવ્યા અને સમીરને કહ્યું કે, ‘સમીર બેટા, ડૉક્ટર કાકાને બોલાવી લાવીશ? તારી બાની તબિયત અચાનક બગડી છે.' સમીર છલાંગ મારીને બા પાસે ગયો. બાએ કહ્યું કે, ‘આટલો નાનો છોકરો આવા અંધારામાં ડૉક્ટરને બોલાવવા કેમ જશે?’ પણ આટલું સાંભળતા તો સમીર દોડ્યો. ભરઅંધારામાં બજારના સામે છેડે રહેતા ડૉક્ટર કાકાને બોલાવી લાવ્યો.

هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 20/07/2024 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 20/07/2024 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من ABHIYAAN مشاهدة الكل
વિઝા વિમર્શ, ડો.સુધીર શાહ
ABHIYAAN

વિઝા વિમર્શ, ડો.સુધીર શાહ

યુએસએ વિઝા વિન્ડો (૪)

time-read
3 mins  |
Abhiyaan Magazine 14/09/2024
હરીશ રઘુવંશી ‘તુમ કો ના ભૂલ પાયેંગે’
ABHIYAAN

હરીશ રઘુવંશી ‘તુમ કો ના ભૂલ પાયેંગે’

ફિલ્મોના દરેક વિષયો પર ઝીણવટપૂર્વક સંશોધન કરી અત્યંત વિશ્વસનીય અને કડાકૂટવાળું કામ કરનાર હરીશ રઘુવંશી પાસે જે માહિતી હતી, એવી માહિતી નેશનલ આર્ચિવ ઑફ ઇન્ડિયા પાસે પણ નથી.

time-read
2 mins  |
Abhiyaan Magazine 14/09/2024
ફેમિલી ઝોન નવી ક્ષિતિજ,
ABHIYAAN

ફેમિલી ઝોન નવી ક્ષિતિજ,

આહારવિજ્ઞાન સાથે જોડાયેલું પ્રોફેશન - ડાયેટિશિયન

time-read
2 mins  |
Abhiyaan Magazine 14/09/2024
નાયકોના નાયક એવા વિનાયક ભારતીય સમાજવ્યવસ્થાનું પ્રાચીન પ્રતીક છે
ABHIYAAN

નાયકોના નાયક એવા વિનાયક ભારતીય સમાજવ્યવસ્થાનું પ્રાચીન પ્રતીક છે

ગણેશજીની જે દેહાકૃતિ છે, એમનું જે ડિવાઇનફોર્મ છે, એ આપણા લોકસમુદાયને એટલું હૃદયસ્થ છે કે ગણેશજીના સ્વરૂપને લઈને જેટલી કલાત્મકતા થાય છે, એટલી કલાત્મકતા કદાચ બીજી કોઈ ભારતીય આકૃતિને લઈને નથી થતી.

time-read
2 mins  |
Abhiyaan Magazine 14/09/2024
ચાલો, ફરી શેરીઓમાં રમીએ
ABHIYAAN

ચાલો, ફરી શેરીઓમાં રમીએ

આજે બાળકો મોબાઇલમાં ગૂંથાયેલાં જોવા મળે છે. મોબાઇલ ગેમ પાછળ બાળકો, કિશોરો પોતાનો સમય વ્યતીત કરીને આરોગ્યને પણ હાનિ પહોંચાડે છે. મોબાઇલ અને ટીવીના યુગની પહેલાંનાં બાળકો મેદાની રમતો ખૂબ રમતાં, અત્યારે જાણે દેશી શેરી રમતો તદ્દન ભુલાઈ ગઈ છે. જે રમતોથી શારીરિકની સાથે-સાથે માનસિક શક્તિનો પણ વિકાસ થતો હતો, તેને પુનર્જીવિત કરવાની જરૂર છે.

time-read
4 mins  |
Abhiyaan Magazine 14/09/2024
આ મેઘરાજાની મહેર કે કહેર?
ABHIYAAN

આ મેઘરાજાની મહેર કે કહેર?

સામાન્ય રીતે શ્રાવણ માસમાં સરવરિયો વરસાદ થતો હોય છે, એમાં પણ જો મઘા નક્ષત્ર હોય તો વરસાદના એંધાણ નહીં બરાબર હોય છે. કુદરતની આ ચાલ ચાલુ સિઝનમાં બદલાઈ ગઈ છે. સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક મેઘ મહેર નહીં, પરંતુ કહેર વરસી રહ્યો છે.

time-read
2 mins  |
Abhiyaan Magazine 14/09/2024
પ્રવાસન.
ABHIYAAN

પ્રવાસન.

મોતી ડુંગરી ગણેશ મંદિર : જયપુર

time-read
4 mins  |
Abhiyaan Magazine 14/09/2024
સબૉટેજ : આતંકનું આસુરી અત્ર
ABHIYAAN

સબૉટેજ : આતંકનું આસુરી અત્ર

*સબૉટેજ યાને અસંતુષ્ટો અથવા શત્રુઓ દ્વારા જાણીજોઈને કરાતી વિધ્વંસ કે ભાંગફોડની પ્રવૃત્તિ. *૧૮૯૪ની ઘટના, ૧૯૦૭ની નવલકથા ધ સિક્રેટ એજન્ટ’ અને ૧૯૩૬ની આલ્ફ્રેડ હિચકોકની ફિલ્મ ‘સબૉટેજ’. * સિસ્ટમ, સમાજ કે દેશની સુરક્ષાને સબૉટેજ કરવાનાં કાવતરાંઓ નવા સ્વરૂપના આતંકવાદ તરીકે સામે આવ્યા છે.

time-read
4 mins  |
Abhiyaan Magazine 14/09/2024
ડિમાન્ડ, કમ્પ્લેન, પ્રાર્થના
ABHIYAAN

ડિમાન્ડ, કમ્પ્લેન, પ્રાર્થના

*માનવી પોતાના આગવા ડેટા-સ્ટોર, સ્મૃતિ પર આધાર રાખે છે. સ્મૃતિમાં જે આવ્યું હોય તે પોતાના પરસેપ્શનના ફિલ્ટરમાંથી આવ્યું હોય. *ભગવાન પર ભરોસો છે, એવું ક્યારે કહેવાય? જ્યારે કોઈ ડિમાન્ડ ના હોય, કોઈ કમ્પ્લેન ના હોય. * આપણે ગૅરંટી આપીએ છીએ કે આપણી ડિમાન્ડ કે પ્રાર્થના ફળશે, પૂર્ણ થશે, પછી આપણે કોઈ કમ્પ્લેન નહીં કરીએ?

time-read
6 mins  |
Abhiyaan Magazine 14/09/2024
એનાલિસિસ.
ABHIYAAN

એનાલિસિસ.

શું બળાત્કારની સમસ્યાનો ભારતમાં કોઈ જ ઉકેલ નથી?

time-read
5 mins  |
Abhiyaan Magazine 14/09/2024