સાંભળો, તમને કૅન્સર થયું છે અને તે સ|ચોથા સ્ટેજમાં છે તો ત્વરિત કૅન્સર લેવી ખૂબ જ જરૂરી છે.
ડૉક્ટર, પણ હું બચી તો જઈશ ને? આવો સવાલ આપણને અસંખ્ય વાર દર્દીઓના મોઢે સાંભળવા મળે છે. શું કૅન્સર ખરેખર વિશેષ સંભાળ માગી લે તેવું છે? હા. જો યોગ્ય સમયે, યોગ્ય ડૉક્ટર પાસે સારવાર/સંભાળ લેવામાં આવે તો તેમાંથી બચી શકાય છે.
ભારતમાં કૅન્સરના વધતા આંકડા ધ્યાન કેન્દ્રિત કરે તેવા છે અને તેના પર કામ કરવું જરૂરી છે. વર્ષ ૨૦૨૫ સુધીમાં સૌથી વધુ સ્તન કૅન્સરના ૨,૩૨,૮૩૨ કેસ થઈ શકશે કે વર્ષ ૨૦૨૦માં ૨,૦૫,૪૨૪ હતા અને સર્વાઈકલ કૅન્સરના ૮૫,૨૪૧ જેટલા કેસ જોવા મળશે, જે ૨૦૨૦ સુધી ૭૫,૨૦૯ હતા. એ ઉપરાંત, જો પેટ અને આંતરડાને લગતા કેસના આંકડા જોઈએ તો વર્ષ ૨૦૨૦માં ૩૨,૭૧૩ કેસ જોવા મળ્યા હતા, જે વધીને ૨૦૨૫ સુધીમાં ૩૬,૯૩૮ થશે. આ આંકડાઓને આપળ વધતાં રોકવા માટે સમયસર નિદાન અને કુશળ તજ્જ્ઞો દ્વારા સારવાર જરૂરી છે.
ચાલો, સ્ટેજ ૪માં નિદાન થયેલા પેટના કૅન્સરના કેસની સારવાર શેલ્બી કૅન્સર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના અનુભવી ડૉક્ટર દ્વારા કરવામાં આવી હતી તેના વિશે વાત કરીએ.
Diese Geschichte stammt aus der September 09, 2024-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der September 09, 2024-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.
મણિપુરને ફરી સળગવા ન દો.
શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.
જસ્ટ, એક મિનિટ...
કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે
કરપીણ, દયનીય, અમાનવીય
ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.
આવા કિસ્સામાં પણ આવા ભેદભાવ કેમ?
આપણી સહાનુભૂતિ અને આપણા પ્રત્યાઘાત વર્ગ, વર્ણ અને વાડાબંધીથી પર હોવાં જોઈએ.
યુરિનરી ઈનકન્ટિનન્સઃ શરમથી સમસ્યા નહીં ઉકેલે
અનિયંત્રિત પેશાબની વ્યાધિ પાછળ વધતી ઉંમર સિવાય અન્ય કારણ પણ હોઈ શકે.