CATEGORIES
Categories
ભારતનું મહાભારત
આવી બેદરકારી હજી કેટલાનો ભોગ લેશે?
આટલો ઉન્માદ... આવી સંગઠનશક્તિ!
વર્ષોથી એક તંબુમાં ઘર બનાવીને રહેતા રાજા રામને કાયમી વસવાટ માટે છેવટે ભવ્ય મંદિર મળ્યું છે.અયોધ્યામાં રામમૂર્તિની પ્રાણપ્રતિષ્ઠાનો મહોત્સવ પાર પડ્યો છે. આ ઘટનાને ઉદાહરણરૂપ ગણી બન્ને-હિંદુ અને મુસ્લિમ સમાજે વધુ વિવાદ ઊભા કર્યા વગર રાષ્ટ્રનિર્માણ માટે આગળ વધવાનું છે.
જસ્ટ, એક મિનિટ..
સરદાર વલ્લભભાઈ પટેલની ખૂબીઓનું મનન
રોમમાં રોમાન્સ, પેરિસમાં પ્રણય
લે પ્રેમનો આનંદ લીધો, સ્પર્શ કર્યો લે ઝુલ્ફોને નહીં તો તારાં ચરણને વર્ષો લે.
કોણ અને કેમ કરે છે ઈટા કિટ્ટા?!
ગુજરાતી પડદે આવી રહી છે દત્તક સંતાનનું નવતર કથાનક ધરાવતી ફિલ્મ. 'ઈટ્ટા કિટ્ટા'માં માનસી પારેખ અને રોનક કામદાર: એક સંવેદનશીલ વિષયની સરસ માવજત કરતી ફિલ્મ છે આ.
યુવાવર્ગમાં વિલ બનાવવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે, કારણ કે..
સમય-સંજોગનાં પરિવર્તન સાથે રોકાણનાં સાધનો, એસેટ્સ ડિજિટાઈઝેશન, સંયુક્ત પરિવારોનાં વિભાજન, પારિવારિક વિવાદો, જીવનની અનિશ્ચિતતા સહિત અનેક ઘટના પણ આકાર લઈ રહી છે. બહેતર છે કે જેમની પાસે ધન-સંપત્તિ સારા પ્રમાણમાં હોય એ પોતાના પરિવાર-પ્રિય-સ્વજનોનાં હિતમાં વસિયતનામું બનાવી લે.
કોણ કહે છે, મર્દ કો દર્દ નહીં હોતા?
પુરુષ કદાચ સ્ત્રીની જેમ સંવેદનશીલ બની શકતો નથી, પણ એનો અર્થ એ નથી કે...
શિયાળામાં આ રીતે લેશો ઊની કપડાંની કાળજી
અમુક તકેદારી લો તો વૂલન ક્લોથ્સ લાંબો સમય સાચવી શકાય છે.
જ્યારે પુત્રનું લોહી બોલી ઊઠ્યું...જન્મદાત્રી છે મારી હત્યારી
તાજેતરમાં બેંગલુરુની એક માતાએ પોતાના ચાર વર્ષના પુત્રની ગોવામાં હત્યા કરી હોવાના સમાચાર દેશઆખાને ખળભળાવી ગયા. માતાની ધરપકડ બાદ દરરોજ એક નવી, ચોંકાવનારી હકીકત સામે આવતી જાય છે ત્યારે જઈએ આવા ઘૃણાસ્પદ ગુનાની ભીતરમાં..
રામજન્મભૂમિ.. ક્યારે શું બન્યું?
આ વિવાદ આમ તો પાંચસો વર્ષથી ચાલ્યો આવે છે, પણ ૧૯૮૯ પછીનો ઘટનાક્રમ ઝડપી તેમ જ નાટકીય છે. ‘ચિત્રલેખા’એ ૧૯૮૯થી અયોધ્યા સંબંધિત અનેક ઘટનાનું રિપોર્ટિંગ કર્યું છે. અયોધ્યાથી લઈને દિલ્હી, લખનઉ, મુંબઈ, અમદાવાદ કે ગુજરાતનાં અન્ય સ્થળોમાંથી પણ ‘ચિત્રલેખા’ના પત્રકારોએ સતત રામજન્મભૂમિ આંદોલનની માહિતી વાચકોને પીરસી છે. અહીં સંક્ષિપ્તમાં રામજન્મભૂમિ-બાબરી મસ્જિદનો અથથી ઇતિ સુધીનો સાલવાર ઘટનાક્રમ રજૂ કર્યો છે.
મંદિર તો સોમપુરા હી બનાયેંગે...
બાવીસ જાન્યુઆરીએ નિર્માણાધીન રામમંદિરના ગર્ભગૃહમાં રામલલ્લાની પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠાના ભવ્ય મહોત્સવને હવે અયોધ્યામાં રામજન્મભૂમિ ના સ્થાન પર જ મંદિરનર્માણથી દેશવાસીઓમાં અનહદ ખુશી વ્યાપી ગઈ છે. ઉત્તર પ્રદેશવાસીઓનો ઉત્સાહ તો સાતમા આકાશે છે. ગુજરાત માટે ગર્વની વાત એ છે કે અમદાવાદના જાણીતા મંદિર સ્થપતિ ચંદ્રકાંત સોમપુરાએ આ મંદિરની ડિઝાઈન બનાવી છે.એમના બે પુત્રો પણ આ રામકાજમાં પિતાને સહાય કરી રહ્યા છે. મંદિર સ્થાપત્યનો પેઢીઓનો વારસો ધરાવતા સોમપુરાપરિવારનાં નામ-કામને ભવિષ્યની પેઢીઓ યાદ રાખશે એ ચોક્કસ.
બાળકોને ભણાવો કુદરતના ખોળે
અંગ્રેજી સહિતની પાશ્ચાત્ય સંસ્કૃતિને અપનાવી આપણે ગુરુકુળપદ્ધતિનું શિક્ષણ વિસારે પાડી રહ્યા છીએ ત્યારે ન્યુઝીલૅન્ડ અને એને પગલે ઈંગ્લૅન્ડ તથા ઑસ્ટ્રેલિયા જેવા દેશમાં હવે બાળકોને એક દિવસ પ્રકૃતિ વચ્ચે લઈ જઈ ભણાવવાનું શરૂ થયું છે. આવનારી પેઢીને સહિષ્ણુ અને સંવેદનશીલ બનાવવી હશે તો આપણે પણ ફરી એ રસ્તે જવું જ પડશે.
રામને હવે તો ઘરમાં બિરાજમાન થવા દો...
બધા વિવાદ હાલપૂરતા કોરાણે મૂકી સમય છે અયોધ્યામાં રામમૂર્તિની પ્રાણપ્રતિષ્ઠાનો મહોત્સવ નિર્વિઘ્ને પાર પાડવાનો. માનીએ કે ન માનીએ, આ સવાલ કરોડો દેશવાસીઓની આસ્થાનો છે.
જસ્ટ, 9 એક મિનિટ...
દક્ષિણ આફ્રિકાના ફિનિક્સ આશ્રમમાં ગાંધીજીએ શાળા શરૂ કરી હતી.
સ્મૃતિમાં સચવાયેલો સમય
આંગળીઓ સાચવી મૂકી દીધી મેં તને સ્પર્શી હતી એ ક્ષણ પછી
યહી તો હૈ હમરા બિહાર
કોઈ પણ યુદ્ધ જીતવાનું અમોઘ અન્ન આખરે તો શત્રુનો અહંકાર જ હોય છે.
કાંઠેથી જા તું જા, દરિયે...તું દરિયેથી જા તું જા, તળિયે...
‘ગોતી લો, તમે ગોતી લો’ આજકાલ ભારતીય ફરંદાઓનું લાગે છે એક જ લક્ષ... દ્વીપ પર જાવું તો ભારતના જ... એ પણ રળિયામણા લક્ષદ્વીપે જાવું. એવું તે શું છે આ ટાપુસમૂહમાં, જે વડા પ્રધાનની આંખોમાં વસી ગયો ને જેનાં વખાણ કરતાં સેલિબ્રિટીથી લઈને પ્રવાસપ્રેમીઓ થાકતાં નથી.
દેવના દીધેલ છીએ, દેવને અર્પણ કરો ભાવથી...
ઘરમંદિરમાં ભગવાનની આરાધના માટેનાં ફૂલની જરૂરત હોમ ગાર્ડનમાંથી જ પૂરી થઈ જાય તો એના જેવું રૂડું શું?
કોદોની કળાને જીવંત કરે છે આ ક્વીન
નાની હતી ત્યારે એ કહેતી કે મારે તો ડૉક્ટર બનવું છે. થોડી મોટી થઈ તો વિચાર બદલાયો અને એણે જજ બનવાનું નક્કી કર્યું. જો કે કૉલેજમાં આવતાં આવતાં તો એના માનસપટ પર બધાથી કંઈક અલગ કરવાની ઈચ્છા ફરી વળી. અંતે એણે ક્રોશેની વિસરાતી જતી કળાને જીવંત રાખવાનું નક્કી કર્યું. આજે આ ક્રોશે-ક્વીન માત્ર ઊનમાંથી ૩૦૦થી વધારે આઈટેમ બનાવે છે. વાત છે ત્રણ વખત ગિનેસ બુકમાં નામ નોંધાવી ચૂકેલી મહિલાની.
કવર સ્ટોરી
રામકથાનું ગાન જ જીવન યશોદાદીદી
સોળ વર્ષે ન્યાય... સોળ મહિના પછી ફરી જેલયોગ?
ગુજરાતના બહુચર્ચિત બિલ્કિસ બાનો સામૂહિક દુષ્કર્મ અને હત્યાકાંડ કેસના અપરાધી ઓને સરકારે આપેલી સજામાફી અને જેલમુક્તિ રદ કરીને સુપ્રીમ કોર્ટે એમને ફરી જેલમાં જવાનો આદેશ આપ્યો. બિલ્કિસ બાનો: સરકાર પાસેથી હજી ઘર મળ્યું નથી!
એ સાત કલાક પાંચ મિનિટ...
અયોધ્યામાં અત્યારે પ્રચંડ ઉન્માદ છે. આ ઉન્માદ છે નવનિર્માણ પામી રહેલા રામમંદિરમાં રામલલ્લાની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ માટે. ગણતરીના દિવસોમાં એ ક્ષણ આવી પહોંચવાની છે. જો કે અહીં વાત એછે ક્ષણ, જેને કારણે શક્ય બની એ ઘટનાની... બાબરી મસ્જિદ તૂટવાની ઘટના. રામમંદિરના સ્થાને વર્ષ ૧૫૨૮-૨૯માં ઊભી થયેલી મસ્જિદના ત્રણ ગુંબજ એક પછી એક તોડી પાડવામાં આવ્યા એ દિવસે પણ અયોધ્યામાં આવો જ ઉન્માદ હતો. રામલલ્લા ફરી એમના ઘરે બિરાજમાન થવાના છે ત્યારે ચાલો, સમગ્ર કાલખંડ ફેરવી નાખનારી છ ડિસેમ્બરની એ ઘટનાનું રિ-કૅપ લઈએ કૅલેન્ડરને ૩૧ વર્ષ પાછળ ફેરવીને.
શું છે આ એક... બે... ત્રણ?
દેશની પહેલી બુલેટ ટ્રેનના પહેલા સ્ટેશન પછી અમદાવાદમાં બન્યું છે રેલવે, બસ અને મેટ્રો એમ ત્રણ-ત્રણ ટ્રાન્સપોર્ટ સિસ્ટમનું જોડિયું મલ્ટિમોડેલ ટ્રાન્સપોર્ટ હબ.
અમારુંય એક આકાશ હતું!
સંક્રાંતે કનકવા ચડાવવાનો મહિમા દેશભરમાં છે. અમદાવાદી, ખંભાતી પતંગની જેમ સુરતના રાંદેરી પતંગનો એક ગગનચુંબી ભૂતકાળ હતો, પરંતુ વર્તમાન ઝોલાં ખાતો ખાતો એ પોતાનું અસ્તિત્વ ટકાવવાના પ્રયાસ કરી રહ્યો છે.
વણસેલા સંબંધ ઔર બગડશે!
ચીને ચિક્કાર આર્થિક મદદ આપવાની સાથોસાથ પગપેસારો શરૂ કર્યો ત્યારથી માલદીવ્સ એના સાખપડોશી ભારતથી દૂર થતું ગયું છે અને આ અંતર ઓછું થાય એવા સંજોગ અત્યારે તો દેખાતા નથી.
જસ્ટ, એક મિનિટ...
ઘણા દરબારી પાસે અરબી ઘોડાનો કાફ્લો હતો
ઝાયડસ ખાતે રેડિકલ હિપ સર્જરી
ટ્રેકિંગનો જુસ્સો યથાવત રાખવા હજારો માઈલ દૂર રહેતા બ્રિટિશરે અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં હિપ સર્જરી
સમય થંભી જાય ત્યારે...
સવારે સદા દેવદર્શન ને સાંજે બગીચાની બેન્ચો, ઘરે જઈ પછી શું?
ખામોશ છે શ્રીરામ-સીતા-રાવણ ૧૬૬ વરસથી...
ગુજરાતી સર્જકે રાજસ્થાનના બિસાઉની વિશ્વપ્રસિદ્ધ મૂક રામલીલા પર બનાવેલી ફિલ્મ દેશ-વિદેશના એક ડઝન જેટલા ફિલ્મોત્સવમાં ગાજી ને હવે એને અયોધ્યાના રામમંદિરમાં સ્થાન મળશે...
દિવ્ય, ભવ્ય, સેવ્ય છે રામનું ઘર
અયોધ્યામાં ભગવાન શ્રીરામના નિર્માણાધીન મંદિરમાં રામલલ્લાની પ્રતિમાનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નજીક આવી રહ્યો છે એ નિમિત્તે, આશરે છ દાયકાથી વિશ્વના ખૂણે ખૂણે રામકથાનું પાન કરાવતા રામાયણી સંત મોરારિબાપુ ‘ચિત્રલેખા’ના વાચકો સમક્ષ એમના મનોભાવ રજૂ કરે છે.