દુનિયાની વસતિ વર્ષે ૧.૧ ટકાએ (૮.૩ કરોડ)થી વધી રહી છે, જેની આવશ્યકતા પૂરી કરવા માટે હાલ ઉપલબ્ધ શુદ્ધ પાણી પૂરતું નથી. દુનિયાનું ૭૦ ટકા પાણી કૃષિમાં વપરાય છે. બાકીના ૩૦ ટકામાંથી આપણે વર્ષે ૨૪૩,૨૫૭,૦૦૦,000,000,000 લિટર (૨૫૦ ટ્રિલિયન ટન) પાણી વીજનિર્માણમાં વાપરી નાખીએ છીએ. એક કિલોવોટ વીજળી ઉત્પાદન કરવી હોય તો ૯૫ લિટર પાણીની જરૂર પડે છે.
આ આંકડા ગ્લોબલ વૉટર ઈન્ટેલિજન્સ નામની સંસ્થાએ આપ્યા છે. ભારત માટે તો ભવિષ્ય વધુ બિહામણું છે. ૨૦૫૦માં ભારતમાં પાણીની માગ ૧૪૦૦ અબજ ક્યુબિક મીટર હશે, એની સામે ૬૩૦ ક્યુબિક મીટર સરફેસ વૉટર ઉપલબ્ધ હશે અને ૪૩૩ અબજ ક્યુબિક મીટર ભૂગર્ભજળ હશે. માગ અને પુરવઠા વચ્ચેના આ તફાવતને લીધે ભૂગર્ભજળ ખેંચવાની વૃત્તિ વધશે, જેથી કરીને એ ઓછું થશે અને આપમેળે ઊગી નીકળતું ઘાસ અને નાની વનસ્પતિ ભેજ વિના સુકાવા માંડશે. ત્યાર પછી સુકાવાનો વારો ઝાડીઝાંખરાં અને વૃક્ષોનો આવશે. આ વનરાજી સૂકી બને એટલે દાવાનળની ઘટના વધશે. અનેક દેશમાં આ ક્રમ જોવામાં આવ્યો છે. ત્યાર પછી બિનપિયત ખેતપેદાશોનો પાક નિષ્ફળ જવા માંડશે.
ટૂંકમાં, આ ચક્રવ્યૂહ તોડવાના ઉપાય અત્યારથી અજમાવવા પડે.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.
મણિપુરને ફરી સળગવા ન દો.
શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.
જસ્ટ, એક મિનિટ...
કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે
કરપીણ, દયનીય, અમાનવીય
ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.
આવા કિસ્સામાં પણ આવા ભેદભાવ કેમ?
આપણી સહાનુભૂતિ અને આપણા પ્રત્યાઘાત વર્ગ, વર્ણ અને વાડાબંધીથી પર હોવાં જોઈએ.
યુરિનરી ઈનકન્ટિનન્સઃ શરમથી સમસ્યા નહીં ઉકેલે
અનિયંત્રિત પેશાબની વ્યાધિ પાછળ વધતી ઉંમર સિવાય અન્ય કારણ પણ હોઈ શકે.