![ઋતુ સંક્રમણ સમયે કેવો આહાર લેશો?](https://cdn.magzter.com/Chitralekha Gujarati/1718860776/articles/IIjRfA8rz1719845882743/1719846337366.jpg)
ઋતુ સંક્રમણના સમયગાળા દરમિયાન એટલે કે એકસાથે બે પ્રકારની ઋતુનો સમન્વય થતો હોય એવા સમયગાળામાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. એનું કારણ એ કે બે પ્રકારના ઋતુ ફેરફારને કારણે આપણી રોગપ્રતિકારક શક્તિ ઘટવાના ચાન્સ વધુ હોય છે. આવા સમયે સારું સ્વાસ્થ્ય જળવાઈ રહે એ માટે પૌષ્ટિક આહાર લેવો જોઈએ. એમાં પણ ચોમાસાની શરૂઆત થતી હોય ત્યારે થોડું વધુ ધ્યાન રાખવું આવશ્યક છે, કારણ કે બદલાતી ઋતુમાં અગર આહારનું ધ્યાન ન રાખવામાં આવે તો શરીર નબળું પડે છે અને રોગ થતાં વાર લાગતી નથી. સૌથી વધુ બીમારી આ જ સીઝનમાં ફેલાય છે.
ઋતુના રંગ બદલાય એ પ્રમાણે ભોજનમાં પણ ફેરફાર કરો.
Denne historien er fra July 01, 2024-utgaven av Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Allerede abonnent ? Logg på
Denne historien er fra July 01, 2024-utgaven av Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Allerede abonnent? Logg på
![વડોદરામાં સર્જાય છે પુરીનો માહોલ...](https://reseuro.magzter.com/100x125/articles/34/1754841/1TNA1Fsyn1720788346282/1720789304731.jpg)
વડોદરામાં સર્જાય છે પુરીનો માહોલ...
ગુજરાતની સાંસ્કૃતિક નગરીમાં રાજપરિવાર સાથે નાતો ધરાવતું ભગવાન જગન્નાથનું મંદિર અને એની રથયાત્રા અનેક વિશિષ્ટતા ધરાવે છે. અષાઢી બીજ આવી રહી છે ત્યારે ચાલો, મહાલીએ એના માહોલમાં.
![હજુ કેટલા પરિવારો બરબાદ થશે?](https://reseuro.magzter.com/100x125/articles/34/1754841/WB5h0-Fjr1720787038155/1720788192034.jpg)
હજુ કેટલા પરિવારો બરબાદ થશે?
કોઈ પણ કારણસર શાહુકારો પાસેથી પૈસા લીધા એટલે માણસ ખુવાર થઈ જાય એ નક્કી. લીધી હોય એના કરતાં વધુ રકમ પરત કર્યા પછી પણ આ શાહુકારોની ઉઘરાણી ચાલુ જ રહે. એમની સતામણીથી વાજ આવી લોકોએ જીવન ટૂંકાવ્યું હોવાના પણ કિસ્સા છે. રાજકોટમાં હમણાં પોલીસે વ્યાજખોરો સામે લોકજાગૃતિ માટે ઝુંબેશ શરૂ કરી, પણ...
![લીડર જે આપણી અંદરનું બહેતર બહાર કાઢે, બદતર નહીં...](https://reseuro.magzter.com/100x125/articles/34/1754841/cI0cDLCKX1720785918210/1720786967065.jpg)
લીડર જે આપણી અંદરનું બહેતર બહાર કાઢે, બદતર નહીં...
ચાહે પરિવાર હોય કે ઑફિસ, ચાહે સંગઠન હોય કે દેશ, માણસોએ વખતોવખત કામમાં આગેવાની લેવી પડતી હોય છે. લીડરશિપ એટલે તમારી સાથેના લોકોને એવાં કામ ઉત્સાહપૂર્વક કરવા માટે પ્રેરિત કરવા, જે કરવાની એમની ઈચ્છા ન હોય અથવા એમને ખચકાટ હોય.
![કાયદા બદલાયા... લોકોની હાલત બદલાશે?](https://reseuro.magzter.com/100x125/articles/34/1754841/Tt5bfDXaf1720785292083/1720785886256.jpg)
કાયદા બદલાયા... લોકોની હાલત બદલાશે?
કાળને અતિક્રમી ગયા હોય એવા નિયમ-કાનૂનને તિલાંજલિ આપવી જ જોઈએ. જો કે એની અવેજીમાં જે કાયદા અમલમાં આવે એનાથી ન્યાય મળવો જોઈએ. આપણે ત્યાં તો કાયદો નઠારા માણસોને સજા અપાવવાને બદલે નિર્દોષ લોકોને ડરાવવા-રંજાડવાનું સાધન બની ગયો છે. બીજી બાજુ, આપણી અદાલતોની કેડ પણ વર્ષોના પડતર એવા લાખો કેસના ભારથી ઝૂકી ગઈ છે.
![જસ્ટ, એક મિનિટ...](https://reseuro.magzter.com/100x125/articles/34/1754841/mYcuCkbya1720784671694/1720785238225.jpg)
જસ્ટ, એક મિનિટ...
સ્વાર્થ નહીં, પણ પરમાર્થનું સ્થાન જ હંમેશાં ઊંચું હોય છે.
![નોંધ લેવાયા વિનાની જિંદગી](https://reseuro.magzter.com/100x125/articles/34/1754841/Ia1RhZI0L1720618762994/1720619353150.jpg)
નોંધ લેવાયા વિનાની જિંદગી
હું સમેટાયો અને સદ્ગત થયો છેક ત્યારે એમની ચાહત થયો. – શૈલેશ પંડ્યા ‘નિઃશેષ’
![બજેટ પાસે કરબોજ ઘટાડવાની ભરપૂર અપેક્ષા](https://reseuro.magzter.com/100x125/articles/34/1747168/U-qqZALnJ1720417825145/1720420387103.jpg)
બજેટ પાસે કરબોજ ઘટાડવાની ભરપૂર અપેક્ષા
આ વખતના અંદાજપત્રમાં આવકવેરાની રાહત વધે એવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. કોને કેટલા લાભ મળશે અને કેટલા ફળશે એ મુદ્દો અત્યારે ચર્ચાનો વિષય બનતો જાય છે. વડા પ્રધાન અને નાણાપ્રધાન બન્ને માટે આ બજેટ પડકાર છે. પ્રજાના વિશાળ નારાજ વર્ગનાં દિલ જીતવાની આ તકનો લાભ મોદી સરકાર કઈ રીતે ઉઠાવશે એ જોવાનું રસપ્રદ રહેશે.
![સ્મૃતિ, સંસ્કૃતિ અને પ્રકૃતિનું સંયોજન](https://reseuro.magzter.com/100x125/articles/34/1747168/l8kjT48KW1720417261020/1720417755313.jpg)
સ્મૃતિ, સંસ્કૃતિ અને પ્રકૃતિનું સંયોજન
૨૦૦૧ના ભૂકંપપીડિતોની યાદગીરી રૂપે ભૂજમાં બનેલાં સ્મારક અને સંગ્રહાલયને વૈશ્વિક ખ્યાતિ મળી છે. અર્થસભર નવતર ડિઝાઈન સાથે આ સ્મૃતિવન સાંસ્કૃતિક વારસાનું કેન્દ્ર બન્યું છે.
![સુરતનો કેરીગાળો માણ્યો છે તમે?](https://reseuro.magzter.com/100x125/articles/34/1747168/h2Nio0_Ue1720247912080/1720409900907.jpg)
સુરતનો કેરીગાળો માણ્યો છે તમે?
મૂળ સુરતીઓ આ સીઝનમાં દીકરી-જમાઈને ઘરે બોલાવીને કેરીનો રસ ખવડાવે છે. સાથે અન્ય વાનગીઓ પણ ખરી. આખો પરિવાર આ ભોજન માણે એવી ઈચ્છા પછી તો અહીં પરંપરા બની ગઈ.
![સાઈકલ પે નિકલી અપની સવારીઃ વડોદરાની નિશા પહોંચશે લંડન](https://reseuro.magzter.com/100x125/articles/34/1747168/iAUn7nBV71720250626333/1720409827428.jpg)
સાઈકલ પે નિકલી અપની સવારીઃ વડોદરાની નિશા પહોંચશે લંડન
વૃક્ષોનું જતન કરવા સાથે પર્યાવરણ જાગૃતિનો સંદેશો ફેલાવવા નિશા