
સમગ્ર દુનિયામાં વૈજ્ઞાનિકો કેટલીક નવી શક્યતાઓ અંગે માહિતી મેળવી રહ્યા છે. આના કારણે દુનિયા વધારે સલામત અને સુરક્ષિત બનવાની સાથે સાથે સુવિધામાં વધારો થનાર છે. કેટલીક એવી શોધ પર હાલમાં કામ ચાલી રહ્યુ છે જે ભવિષ્યમાં દુનિયાને બદલી નાંખવા માટે સક્ષમ છે. આ દિશામાં વૈજ્ઞાનિકો સફળ રીતે આગળ વધી રહ્યા છે. શુ તમને આ શુ બાબતી માહિતી છે કે રશિયામાં જુરાસીક પાર્ક સ્ટાઇલમાં લેબ ખુલનાર છે. આની યોજના વિલુપ્ત પશુ પ્રજાતિઓને ફરી એકવાર જીવિત કરવા માટેની રહેલી છે. આ એક પ્રકારની ક્લોનિંગ લેબ પણ છે. જેમાં હજારો વર્ષ પહેલાના પ્રાણીઓ પણ જોવા મળનાર છે. સમગ્ર દુનિયામાં આ પ્રકારના અનેક વૈજ્ઞાનિક ડેવલપમેન્ટ થઇ રહ્યા છે. જે મોટી સફળતા તરીકે આગળ વધી શકે છે. હાલમાં એક એવી શોધ પણ ઓસ્ટ્રેલિયામાં ચાલી રહી છે જેના કારણે કઇ ઇમારત ધરાશાયી થનાર છે તે અંગે માહિતી મળી જશે.
Denne historien er fra Lok Patrika Daily 16 Sept 2024-utgaven av Lok Patrika Ahmedabad.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra Lok Patrika Daily 16 Sept 2024-utgaven av Lok Patrika Ahmedabad.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på

ઠાકોર સમુદાયની પ્રતિભાને અવગણવી એ ભાજપની નીતિ છે : સાંસદ ગનીબેન ઠાકોર
ગુજરાત વિધાનસભામાં ઠાકોર સમાજના કોઈપણ કલાકારને સ્થાન ન આપવાનો વિવાદ વધી રહ્યો છે

ઈલાયચીની ખેતીથી ખેડુતો કરી શકે છે બમ્પર કમાણી
ઈલાયચીની ખેતી માટે લોમી જમીન સારી માનવામાં આવે છે.

ભાવનગરમાં સરકારી મેડિકલ કોલેજમાં રેગિંગ મામલે પોલીસે ૮ની ધરપકડ કરી
ભાવનગરની સરકારી મેડિકલ કોલેજમાં રેગિંગના કેસમાં મોટી કાર્યવાહી

આ પાકની ખેતી તમને ધનવાન બનાવશે.એક હેક્ટરમાં 20 લાખની આવક થશે
જામુન (જાંબુડા) ખાવાનું દરેકને પસંદ હોય છે. તે એન્ટીઑકિસડન્ટ ફળ છે.

આછે જામફળની 5 ઉત્તમ જાત
જામફળની શ્રેષ્ઠ જાત વિશે વાત કરવામાં આવે છે ત્યારે પંત પ્રભાતનું નામ સૌથી પહેલા આવે છે.

અનાજ ભંડાર સંગ્રહની ક્ષમતા વધારવામાં આવશ, ભારત બનશેવિશ્વની સૌથી મોટી અનાજ બેંક
આવનારા પાંચ વર્ષમાં ભંડારણ ક્ષમતા વધીને ૨૧૫૦લાખ ટન થઇ જશે દરેક બ્લોકમાં ૨૦૦૦ટન ક્ષમતા ધરાવતા ગોદામ તૈયાર કરવામાં આવશે

૯૩,૨૪૦ કરોડ રૂપિયાના ખર્ચે ૨ નવા એક્સપ્રેસવે બનાવવામાં આવશે
ગુજરાતની રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં

કોંગ્રેસ કનૈયા કુમાર દ્વારા બિહારમાં પોતાના માટે રાજકીય આશાઓ જોઈ રહી છે, તેથી જ તેણે તેમને મેદાનમાં ઉતાર્યા
બિહારમાં કનૈયા વિરુદ્ધ અખિલેશ

ભાષા વિવાદ વચ્ચે સ્ટાલિન સરકારે બજેટ લોગોમાં રૂપિયાના પ્રતીકને તમિલ અક્ષર 'રુ' થી બદલી નાખ્યું
રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો ઉદ્દેશ્ય ભારતનો નહીં, હિન્દીનો વિકાસ કરવાનો છે : એમકે સ્ટાલિન

૧૨૨ કરોડના ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંક કૌભાંડમાં ઈડીએ વોન્ટેડ દંપતીની મિલકતોના રહસ્યો જાહેર કર્યા
બેંકના કાર્યકારી અધ્યક્ષ અને વાઇસ-ચેરમેન ગૌરી ભાનુએ ૨૦૧૯ થી ૨૦૨૪ વચ્ચે ઘણી મિલકતો ખરીદી ઇઓડબ્લ્યુડી ફરાર જીવનસાથીઓની મિલકતો જપ્ત કરવા માટે બીએનએસએસ ના નવા ઉમેરાયેલા વિભાગોનો ઉપયોગ કરવાની શક્યતા ચકાસી રહી છે