વિઝા વિમર્શ,
ABHIYAAN|Abhiyaan Magazine 20/07/2024
ઇબી-૫ સ્ટેપ બાય સ્ટેપ
ડો.સુધીર શાહ
વિઝા વિમર્શ,

ગ્રીનકાર્ડ મેળવવાનો એક નવો રસ્તો વર્ષ ૧૯૯૨થી અમેરિકાની સરકારે દાખલ કર્યો છે. એ છે, ‘ઍમ્પ્લૉયમૅન્ટ બેઝડ ફિફ્થ પ્રેફરન્સ કૅટેગરી પાઇલોટ પ્રોગ્રામ' જેને લોકો ‘રીજનલ સેન્ટર પ્રોગ્રામ' પણ કહે છે. આ પ્રોગ્રામ હેઠળ આજે અમેરિકાની સરકારે માન્ય કરેલ રીજનલ સેન્ટરમાં રોકાણ કરતા રોકાણકારને અને એના ફૅમિલીને ગ્રીનકાર્ડ પ્રાપ્ત થઈ શકે છે. જો રીજનલ સેન્ટર શહેરમાં એમનો નવો બિઝનેસ શરૂ કરવાના હોય તો એમાં ૧૦,૫૦,૦૦૦ ડૉલરનું રોકાણ કરવાનું રહે છે. જો તેઓ પછાત પ્રદેશમાં યા ટાર્ગેટ ઍમ્પ્લૉયમૅન્ટ એરિયામાં એમનો નવો બિઝનેસ શરૂ કરવાના હોય તો રોકાણની રકમ ૮,૦૦,૦૦૦ ડૉલર છે. આ ઉપરાંત રોકાણકારે ગ્રીનકાર્ડના પિટિશન માટે ફાઇલિંગ ફી આપવાની રહે છે.

તેઓ જે અમેરિકન એટર્નીઓને રોકે છે, એમની ફી અને રીજનલ સેન્ટરની ૮૦,૦૦૦ ડૉલરની ઍડમિનિસ્ટ્રેટિવ ફી આપવાની રહે છે. રીજનલ સેન્ટરનું ‘ડ્યુડિલિજન્સ’કરાવવા માટે ભારતીય એડ્વોકેટોને દસ-વીસ લાખ રૂપિયાની ફી આપવાની રહે છે.

રોકાણની ૨કમ જોખમમાં હોય છે. એ પાછી મળશે જ એવી કોઈ ગૅરંટી રીજનલ સેન્ટર આપી નથી શકતી. આ કારણસર પૂરતી ચકાસણી કર્યા બાદ જ રીજનલ સેન્ટરની પસંદગી કરવાની રહે છે. ફી પેટે જે રકમ આપવામાં આવે છે, એ તો પાછી આપવામાં આવતી જ નથી.

રીજનલ સેન્ટરમાં રોકાણ કરીને ઇબી-૫ પાઇલોટ પ્રોગ્રામ હેઠળ ગ્રીનકાર્ડ મેળવવા માટે નીચે મુજબનાં પગલાં લેવાની જરૂરિયાત રહે છે.

This story is from the Abhiyaan Magazine 20/07/2024 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the Abhiyaan Magazine 20/07/2024 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
વિઝા વિમર્શ, ડો.સુધીર શાહ
ABHIYAAN

વિઝા વિમર્શ, ડો.સુધીર શાહ

યુએસએ વિઝા વિન્ડો (૪)

time-read
3 mins  |
Abhiyaan Magazine 14/09/2024
હરીશ રઘુવંશી ‘તુમ કો ના ભૂલ પાયેંગે’
ABHIYAAN

હરીશ રઘુવંશી ‘તુમ કો ના ભૂલ પાયેંગે’

ફિલ્મોના દરેક વિષયો પર ઝીણવટપૂર્વક સંશોધન કરી અત્યંત વિશ્વસનીય અને કડાકૂટવાળું કામ કરનાર હરીશ રઘુવંશી પાસે જે માહિતી હતી, એવી માહિતી નેશનલ આર્ચિવ ઑફ ઇન્ડિયા પાસે પણ નથી.

time-read
2 mins  |
Abhiyaan Magazine 14/09/2024
ફેમિલી ઝોન નવી ક્ષિતિજ,
ABHIYAAN

ફેમિલી ઝોન નવી ક્ષિતિજ,

આહારવિજ્ઞાન સાથે જોડાયેલું પ્રોફેશન - ડાયેટિશિયન

time-read
2 mins  |
Abhiyaan Magazine 14/09/2024
નાયકોના નાયક એવા વિનાયક ભારતીય સમાજવ્યવસ્થાનું પ્રાચીન પ્રતીક છે
ABHIYAAN

નાયકોના નાયક એવા વિનાયક ભારતીય સમાજવ્યવસ્થાનું પ્રાચીન પ્રતીક છે

ગણેશજીની જે દેહાકૃતિ છે, એમનું જે ડિવાઇનફોર્મ છે, એ આપણા લોકસમુદાયને એટલું હૃદયસ્થ છે કે ગણેશજીના સ્વરૂપને લઈને જેટલી કલાત્મકતા થાય છે, એટલી કલાત્મકતા કદાચ બીજી કોઈ ભારતીય આકૃતિને લઈને નથી થતી.

time-read
2 mins  |
Abhiyaan Magazine 14/09/2024
ચાલો, ફરી શેરીઓમાં રમીએ
ABHIYAAN

ચાલો, ફરી શેરીઓમાં રમીએ

આજે બાળકો મોબાઇલમાં ગૂંથાયેલાં જોવા મળે છે. મોબાઇલ ગેમ પાછળ બાળકો, કિશોરો પોતાનો સમય વ્યતીત કરીને આરોગ્યને પણ હાનિ પહોંચાડે છે. મોબાઇલ અને ટીવીના યુગની પહેલાંનાં બાળકો મેદાની રમતો ખૂબ રમતાં, અત્યારે જાણે દેશી શેરી રમતો તદ્દન ભુલાઈ ગઈ છે. જે રમતોથી શારીરિકની સાથે-સાથે માનસિક શક્તિનો પણ વિકાસ થતો હતો, તેને પુનર્જીવિત કરવાની જરૂર છે.

time-read
4 mins  |
Abhiyaan Magazine 14/09/2024
આ મેઘરાજાની મહેર કે કહેર?
ABHIYAAN

આ મેઘરાજાની મહેર કે કહેર?

સામાન્ય રીતે શ્રાવણ માસમાં સરવરિયો વરસાદ થતો હોય છે, એમાં પણ જો મઘા નક્ષત્ર હોય તો વરસાદના એંધાણ નહીં બરાબર હોય છે. કુદરતની આ ચાલ ચાલુ સિઝનમાં બદલાઈ ગઈ છે. સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક મેઘ મહેર નહીં, પરંતુ કહેર વરસી રહ્યો છે.

time-read
2 mins  |
Abhiyaan Magazine 14/09/2024
પ્રવાસન.
ABHIYAAN

પ્રવાસન.

મોતી ડુંગરી ગણેશ મંદિર : જયપુર

time-read
4 mins  |
Abhiyaan Magazine 14/09/2024
સબૉટેજ : આતંકનું આસુરી અત્ર
ABHIYAAN

સબૉટેજ : આતંકનું આસુરી અત્ર

*સબૉટેજ યાને અસંતુષ્ટો અથવા શત્રુઓ દ્વારા જાણીજોઈને કરાતી વિધ્વંસ કે ભાંગફોડની પ્રવૃત્તિ. *૧૮૯૪ની ઘટના, ૧૯૦૭ની નવલકથા ધ સિક્રેટ એજન્ટ’ અને ૧૯૩૬ની આલ્ફ્રેડ હિચકોકની ફિલ્મ ‘સબૉટેજ’. * સિસ્ટમ, સમાજ કે દેશની સુરક્ષાને સબૉટેજ કરવાનાં કાવતરાંઓ નવા સ્વરૂપના આતંકવાદ તરીકે સામે આવ્યા છે.

time-read
4 mins  |
Abhiyaan Magazine 14/09/2024
ડિમાન્ડ, કમ્પ્લેન, પ્રાર્થના
ABHIYAAN

ડિમાન્ડ, કમ્પ્લેન, પ્રાર્થના

*માનવી પોતાના આગવા ડેટા-સ્ટોર, સ્મૃતિ પર આધાર રાખે છે. સ્મૃતિમાં જે આવ્યું હોય તે પોતાના પરસેપ્શનના ફિલ્ટરમાંથી આવ્યું હોય. *ભગવાન પર ભરોસો છે, એવું ક્યારે કહેવાય? જ્યારે કોઈ ડિમાન્ડ ના હોય, કોઈ કમ્પ્લેન ના હોય. * આપણે ગૅરંટી આપીએ છીએ કે આપણી ડિમાન્ડ કે પ્રાર્થના ફળશે, પૂર્ણ થશે, પછી આપણે કોઈ કમ્પ્લેન નહીં કરીએ?

time-read
6 mins  |
Abhiyaan Magazine 14/09/2024
એનાલિસિસ.
ABHIYAAN

એનાલિસિસ.

શું બળાત્કારની સમસ્યાનો ભારતમાં કોઈ જ ઉકેલ નથી?

time-read
5 mins  |
Abhiyaan Magazine 14/09/2024