આઈપીઓ છલકાવાની સફળતા બાદની કરુણતા
લિસ્ટિંગના પ્રથમ સપ્તાહમાં જ શૅર્સ વેચી બજારની બહાર! ડેરિવેટિવ્ઝ અને ઈન્ટ્રા-ડે ટ્રેડિંગ કરતા રોકાણકારોને ચેતવણી આપ્યા બાદ ‘સેબી’એ હમણાં વધુ એક આંચકાજનક અભ્યાસ દ્વારા આઈપીઓના ઈન્વેસ્ટર્સને પણ સ્પષ્ટ સંકેત આપ્યો છે. આ સંકેતની ગંભીરતા સમજવી જરૂરી છે.
ભારતીય કૅપિટલ માર્કેટ હજી કેટલું અપરિપક્વ છે એવી પ્રતીતિ સેબીનો અભ્યાસ કરાવે છે, જેમાં રોકાણકારોની ઝટપટ કમાઈ લેવાની માનસિકતા પણ સતત પ્રગટ થાય છે.
ફ્યુચર્સ ઑપ્શન્સ (ડેરિવેટિવ્ઝ) ટ્રેડિંગમાં દરેક દસમાંથી નવ રોકાણકાર નુકસાન કરે છે તો ઈન્ટ્રાડે ટ્રેડિંગમાં રોકાણ કરનારા દરેક દસમાંથી સાત જણા ખોટ ભોગવે છે. એવા અભ્યાસ બાદ નિયમનતંત્ર સેબી (સિક્યોરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઈન્ડિયા)એ વધુ એક ચોંકાવનારો અહેવાલ બહાર પાડ્યો છે. આ અભ્યાસ મુજબ, આઈપીઓમાં શૅર્સ મેળવનાર પચાસ ટકાથી વધુ રોકાણકારો લિસ્ટિંગના એક જ સપ્તાહમાં શૅર વેચી નીકળી જાય છે. આઈપીઓમાંથી આ બહાર નીકળી જતું રોકાણ એના મૂલ્યની દૃષ્ટિએ ૭૦ ટકા સુધી પહોંચી ગયું છે.
This story is from the September 23, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the September 23, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
વકફ કા કાનૂનની પાંખ કાપવાની કવાયત કેટલી આવશ્યક?
આર્મી અને રેલવે પછી ભારતના ત્રીજા સૌથી મોટા જમીનદાર બની બેઠેલા વફ્ફ બોર્ડની કથિત જોહુકમી સામેનો આક્રોશ ઘણા વખતથી છલકાતો હતો. સરકાર અને ન્યાયતંત્ર જેટલી સત્તા ભોગવતા વક્ક બોર્ડ સામે મનમાની, ભ્રષ્ટાચાર, ગેરવહીવટના અનેક આક્ષેપો થયા હતા. આના ઉકેલ તરીકે સંસદમાં રજૂ થયેલું વક્ અમેન્ડમેન્ટ બિલ વિરોધ પક્ષોની કાગારોળને કારણે અત્યારે વધુ વિચારણા માટે સંયુક્ત સંસદીય સમિતિને હવાલે છે ત્યારે આ વિવાદાસ્પદ કાયદાના મૂળમાં જવું જરૂરી છે.
આ લોકોને રોકાણકાર કહેવાય?
આઈપીઓ છલકાવાની સફળતા બાદની કરુણતા
કોણ છે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ક્ષેત્રે દુનિયાના લીડર્સ?
એઆઈને પ્રોમ્પ્ટ આપવાની માસ્ટરી મેળવવાથી નોકરી બચવાની શક્યતા ખરી કે નહીં?
સત્સંગ સાથે જોડાઈ છે સેવા...
ધર્મ જીવનની ગુણવત્તા સુધારવાનો માર્ગ છે.
આશા રાખીએ, કોઈ વડીલ માટે આવી નોબત ન આવે...
પાછલી જિંદગીમાં સાવ એકલા રહેવાનું... ને મરી જાય ત્યારે અંતિમવિધિ પણ પારકાના હાથે થાય!
પીટીએસડીઃ ઝટ પીછો ન છોડે એવી વ્યાધિ
કોઈ મોટા આઘાતને પગલે આવતી આ બીમારી ઊંઘ હરામ કરી નાખે એ પહેલાં...
તમે શું ખાવ છો એની તમને ખબર છે?
કુપોષણને કારણે ઊભી થતી સમસ્યા સમજી લઈ એનો ઝટ ઉકેલ લાવવો જરૂરી છે.
શાસ્ત્રીય નૃત્યગતનો ઝળહળતો સિતારો...
દેશ-વિદેશમાં ઈન્ડિયન ક્લાસિક ડાન્સને ચમકાવનારાં આ નૃત્યાંગનાએ એક તબક્કે ક્ષેત્રસંન્યાસ લેવાનો નિર્ણય લઈ લીધેલો... સામે આવેલા પડકારોનો સામનો કરી આજે એક ઊંચાઈએ પહોંચનારાં આ નૃત્યાંગનાનું જીવન પ્રેરણાદાયી છે.
ઋતુપલટોઃ ભ્રમ ને ભય ફેલાવવાનું શસ્ત્ર?
જાણકારો કહે છે કે ભારત તથા આફ્રિકન રાષ્ટ્રોને વિકાસની દૃષ્ટિએ પોતાના સમોવડિયા બનતાં રોકવા માટે વિકસિત દેશોનું પાછલાં ૧૦૦ વર્ષનું સૌથી મોટું સૅમ એટલે ક્લાઈમેટ ચેન્જ.
ગુજરાતમાં પણ છે વક્કના વિવાદ
રાજ્યમાં જૂની વર્ક્સ મિલકતોની તકરાર અને નવી વક્ત મિલકત માટે દાવા અચાનક વધ્યા છે. અલ્લાહને સમર્પિત મિલકત માટે નૈતિક અને કાનૂની આચરણ સામે હવે સવાલ કેમ ઊભા થાય છે?