
નવાસંવત્સરનો પહેલો મહત્ત્વનો રાજકીય પડાવ દેશનાં પાંચ રાજ્યોએ વિધાનસભાની ચૂંટણીનો હતો જે સંપન્ન થયો. જે એક રાજ્યની ચૂંટણીનું પરિણામ એક દિવસ મોડુ આવ્યું એ પૂર્વોત્તરનું રાજ્ય મિઝોરમ ભલે નાનું રાજ્ય હોય, પણ તેની ચર્ચા ગંભીરતાથી કરવી પડે એવું છે. સમગ્ર રીતે પાંચેય રાજ્યોનાં પરિણામો રાષ્ટ્રીય રાજનીતિ અને આગામી ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીના સંદર્ભમાં મહત્ત્વના બની રહેવાના છે. તેને વિશેની ચર્ચાઓ સાર્વત્રિક રીતે થઈ રહી છે અને ચાલતી રહેશે. મિઝોરમમાં પણ આ ચૂંટણી દ્વારા સત્તા પરિવર્તન થયું છે અને એક અનોખું સત્તા પરિવર્તન ગણાય તેવું છે. ૨૦૧૮માં સ્થપાયેલા નવા પક્ષ ઝોરમ પિપલ્સ મૂવમેન્ટને સત્તા મળી છે. પક્ષના સ્થાપક નેતા લાલદુહોમા ભૂતપૂર્વ આઇપીએસ અધિકારી છે. આઇપીએસ અધિકારી તરીકે તેઓ તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના સુરક્ષા ગાર્ડ પણ રહી ચૂક્યા છે. ૧૯૮૪માં આઇપીએસની નોકરી છોડી તેઓએ કોંગ્રેસમાં જોડાઈને રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. પહેલી ચૂંટણીમાં તેઓ કોંગ્રેસના ઉમેદવાર તરીકે પરાજિત થયા હતા. ૧૯૮૪માં વિધાનસભાની ચૂંટણી હારી જનાર લાલદુહોમા એ જ વર્ષે યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં બિનહરીફ ચૂંટાયા હતા. ૧૯૮૬માં તેમણે કોંગ્રેસ છોડી દીધી.
Bu hikaye ABHIYAAN dergisinin December 16, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin December 16, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap

આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે

મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!

વામા વિશ્વ આરોગ્ય
સૂકામેવાની તાસીર અને તેનો ઉપયોગ

સન્માન
બેગુજરાતી સાહિત્યકારોને રાષ્ટ્રીય પુરસ્કાર

ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા
ઇતિ અહં સર્વસ્ય પ્રભાવો મૂટઃ પ્રવવંતે મત્વાભજન્તેમબુધાભવ-સમન્વિતા અહમ્ આત્માગુડાકેસા સર્વ-ભૂસ્ય-સ્થિતઃ અહમ્ આદિશ્ચ ચ મધ્યમ્ ચ ભૂતાનમ્ અન્ત એવ ચ

કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.

પ્રવાસન
સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .

સારાન્વેષ
મધર મેરી : પવિત્રતાના પાયા પર...

ચર્નિંગ ઘાટ
ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી

રાજકાજ
શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?