હમણાં એક સુંદર દશ્ય જોવામાં આવ્યું હતું. મંદિરની બહાર તડકામાં ઉતારેલા કોઈ પુરુષના બેઉં જૂતાંની અંદર નાનકડી દીકરીના નાના ગુલાબી ચપ્પલ મૂકેલાં હતાં. પિતા આમ સંતાનો માટે તાપ ઝીલે છે. યક્ષ યુધિષ્ઠિરને પૂછે છેઃ ‘આકાશથી ઊંચું કોણ છે?’ યુધિષ્ઠિર જવાબ આપે છેઃ ‘પિતાનું સ્થાન આકાશથી ઊંચું છે.’
મહાભારતના વનપર્વમાં પાંડવોના વનવાસમાં એક ઘટના બને છે, દ્રૌપદીને તરસ લાગે છે અને નજીકના સરોવરમાં પાણી લેવા માટે પહેલા નકુલ પછી સહદેવ, બાદમાં ભીમ અને અર્જુન જાય છે. પણ કોઈ પાછું નથી આવતું. છેવટે યુધિષ્ઠિર જાય છે તો પોતાના ચારેય નાના ભાઈઓને સરોવર કાંઠે મૃત જુએ છે. એટલામાં સરોવરનો સ્વામી એવો યક્ષ પ્રગટ થઈને કહે છેઃ ‘તારા આ ચારેય ભાઈઓએ મારા પ્રશ્નોના જવાબ આપવાની ધીરજ રાખ્યા વિના પાણી પીવાની ચેષ્ટા કરી, એમાં ચારેય મૃત્યુ પામ્યા છે, હવે તારે પાણી ભરવું હોય તો પહેલાં મારા પ્રશ્નોના જવાબ આપ.’
પછી યક્ષ સંખ્યાબંધ પ્રશ્નો કરે છે અને યુધિષ્ઠિર એના ઉત્તર આપે છે. આપણે અહીં જે પ્રશ્નોત્તરથી વાત શરૂ કરી એ પણ પૂછાયો અને યુધિષ્ઠિર જવાબ આપ્યો.
Bu hikaye ABHIYAAN dergisinin Abhiyaan Magazine 22/06/2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin Abhiyaan Magazine 22/06/2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
તિરુપતિ પ્રસાદના ઘીનાં ટેન્કર જીપીએસ સિસ્ટમથી સજ્જ
નંદિનીનું વડું મથક જીપીએસ સિસ્ટમ મારફત ટૅન્કરો પર નજર રાખશે. ટૅન્કરો પર ગોઠવવામાં આવેલ ઇલેક્ટ્રોનિક લૉકને માત્ર વડામથક દ્વારા મોકલવામાં આવેલ ઓટીપી દ્વારા જ ખોલી શકાશે
હૃદય એટલે ભૌતિક અર્થમાં અંગ અને અભૌતિક અર્થમાં અનુભૂતિ...
એક એવી કથા છે કે ભગવાને સૃષ્ટિની રચના કરી અને બધી વસ્તુઓ યોગ્ય જગ્યા પર ગોઠવી. એમાં છેલ્લે સત્ય વધ્યું, ઘણું વિચાર્યા બાદ ભગવાને સત્યને માણસના હૃદયમાં મૂક્યું !
ગ્રીનકાર્ડ મેળવવાનો એક વધુ રસ્તો
ઇમિજેટ રિલેટિવ કેટેગરી હેઠળ પુખ્ત વયનાં અમેરિકન સિટીઝન સંતાનો એમનાં માતા-પિતા માટે અને અમેરિકન સિટીઝનો એમની પત્ની યા પતિ માટે ગ્રીનકાર્ડ મેળવી શકે છે
બિજ-થિંગ.
‘કુમાર’ની સો વર્ષની કલા-સંપદા
લાફ્ટર વાઇરસ
...અને શાસ્ત્રીય સંગીતને અમે ભારે પડ્યા..!
કચ્છમાં મળી નવી વનસ્પતિ
જૈવવિવિધતા ધરાવતું કચ્છ સંશોધકો માટે વિપુલ તકો પૂરી પાડે છે. તાજેતરમાં જ વનસ્પતિશાસ્ત્રના અધ્યાપકોએ લખપત તાલુકામાંથી વનસ્પતિની તદ્દન નવી જ, વિશ્વમાં ક્યાંય નોંધાઈ ન હોય અને જેનું અસ્તિત્વ જોખમમાં છે, તેવી વનસ્પતિ શોધી કાઢી છે. આ વનસ્પતિ પથરાળ જમીન અને સૂકા વિસ્તારમાં ઊગે છે. તે આ વિસ્તારની ઇકોલૉજી માટે ખૂબ મહત્ત્વની છે. પશુઓ તેને ખાતા નથી, પરંતુ તે મધમાખી સહિતના અન્ય જીવજંતુઓ માટે તે આધારરૂપ છે. તેના સંવર્ધન માટે પ્રયત્ન થવો જોઈએ. આ વનસ્પતિના ઔષધીય ઉપયોગ માટે સંશોધન થવું જોઈએ.
વિવાદ
ચાઇનીઝ લસણ સામે સૌરાષ્ટ્રના ખેડૂતોના વિરોધનું કારણ શું?
ભેજનું પ્રમાણ વધવાથી કફ, શ્વાસ, દમનો હુમલો આવે છે
કફ વિકૃતિનું મુખ્ય કારણ બને છે. તેથી જમ્યા પછી પાણી પણ પીવાની મનાઈ છે, જે કફકારક છે. જમ્યા પહેલાં પાણી પીએ તો પથ્થરસમાન છે, જમ્યા પછી પીએ તો ઝેરસમાન છે અને જમતી વખતે પીએ તો અમૃતસમાન છે
હેલ્થ સ્પેશિયલ
નાની ઉમરના લોકોમાં કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે
સ્વાસ્થ્ય પ્રત્યેની બેદરકારીનું પરિણામ એટલે મેટાબોલિક સિન્ડ્રોમ
*આપણે જે ભોજન આરોગીએ છીએ તેમાં રહેલાં પોષક તત્ત્વોને ઊર્જામાં બદલવાનું કામ મેટાબૉલિઝમ કરે છે. *મેટાબૉલિક સિન્ડ્રોમ વ્યક્તિની કુટેવો, સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી, મેદસ્વિતા, શારીરિક શ્રમનો અભાવ, વ્યાયામ ન કરવાનો સ્વભાવ અને વધુ પડતા તાણવાળા સ્વભાવને કારણે થાય છે.