અમદાવાદ, સોમવાર
અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં આકાશી આફત ચારે તરફ વરસી રહી છે, જેના પગલે એનડીઆરએફની ટીમ પણ તહેનાત કરી દેવામાં આવી છે. અમદાવાદમાં શનિવારે અને રવિવારે વરસાદે કરેલી તોફાની બેટિંગમાં ઠેરઠેર પાણી ભરાઇ જવાના બનાવો બન્યા હતા. ચારેય દિશામાં થયેલા જળબંબાકારના લીધે હજારો ટુ વ્હીલર અને કારને નુકસાન થયું છે, જેના કારણે હવે અમદાવાદીઓ સતર્ક થઇ ગયા છે અને મુશળધાર વરસાદના કારણે વાહનો ખરાબ થાય નહીં તે માટે પોત પોતાનાં વાહનો સંબંધીઓના ઘરે મૂકી આવ્યા છે.
શનિવારે શહેરમાં થયેલા ધોધમાર વરસાદ બાદ ગઇ કાલે પણ આખો દિવસ ઝરમરથી લઈને ભારે વરસાદ પડ્યો હતો. મેઘરાજા મન મૂકીને વરસતાં અમદાવાદીઓને ગત ૧૦ જુલાઈએ થયેલો અનરાધાર વરસાદ અને તબાહી યાદ આવી જતાં તેઓ ફફડી ઊઠ્યા હતા. જોકે થોડા સમય બાદ વરસાદે વિરામ લેતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
Bu hikaye SAMBHAAV-METRO News dergisinin July 25, 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye SAMBHAAV-METRO News dergisinin July 25, 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
અમદાવાદ એકસપ્રેસ
નવરંગ સ્કૂલનાં બાળકોને ગુજરાત યોગ બોર્ડ દ્વારા નશા મુક્તિ અંગે જાગૃત કરવામાં આવ્યાં
દક્ષિણ ઝોનના લાંભા-બહેરામપુરામાં ગેરકાયદે બાંધકામો પર તંત્ર ત્રાટક્યું
ચાંદલોડિયામાં મ્યુતિ. પ્લોટનાં દબાણો હટાવીને ૧૮૩૧ ચોરસ મીટર જમીતતો ક્બજો મેળવાયો
મ્યુનિ. શાળાનાં ૫૦૦૦ બાળકોએ સ્લમ વિસ્તારમાં જનજાગૃતિ ફેલાવી
શાળાથી શહેર કક્ષા સુધીના કલા ઉત્સવમાં ૧૨૦૦ બાળકવિઓએ ભાગ લીધો
પિતૃ તર્પણઃ આજે છઠ્ઠું શ્રાદ્ધ અમદાવાદ સોમવાર
ભાદરવી પૂર્ણિમાથી ભાદરવી અમાસ સુધી પિતૃ પક્ષમાં ૧૬ તિથિ છે.
ચક્રવાતી તોફાનના કારણે ગુજરાત સહિત ૧૬ રાજ્યમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે
અનેક સ્થળોએ ભારે વરસાદ પડવાની સંભાવના
PM મોદી પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિને મળ્યાઃ ગાઝા સંકટ પર સમાધાનનો પ્રસ્તાવ મુક્યો
ભારતે માનવતાવાદી સહાય મોકલી હતી
હેલ્થ ટિપ્સ
સફરજનને છોલીને ખાવું કે છોલ્યા વગર
કારની સરખામણીએ રિક્ષા અને જાહેર રોડ કરતાં આપણું કિચન વધુ પ્રદૂષિત હોઈ શકે
આપણાં કિચન તો કેટલીક વખત રોડ કરતાં પણ વધુ પ્રદૂષિત હોય છે.
આજે જ ધૂમ્રપાન છોડોઃ સ્મોકિંગના કારણે થતાં મૃત્યુમાં ભારત ટોપ ચાર દેશોમાં સામેલ
આમ દર સેકન્ડે એક વ્યક્તિનું મોત થાય છે.
કુદરતે આપેલી સૌંદર્યસભર અને વિરાટ શક્તિઓનો પૂર્ણ આદર કરતાં શીખજો
આપણા સંસારમાં એમ કહેવાય છે કે ‘સુખમાં સાંભરે સોની અને દુઃખમાં સાંભરે રામ.