હેમંત ગ્રેજ્યુએટ થયો કે એના કરોડપતિ પિતાએ એને અમેરિકાની એક ખૂબ જ આગળ પડતી યુનિવર્સિટીમાં માસ્ટર્સનો કોર્સ કરવા મોકલ્યો. યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવતી વખતે હેમંતે જણાવ્યું કે એની ટ્યુશન ફી તેમ જ અમેરિકામાં રહેવા ખાવાનો બધો જ ખર્ચો એના કરોડપતિ બિઝનેસમેન ફાધર આપશે. ખાતરી કરાવવા માટે એણે એના ફાધરના છેલ્લાં પાંચ વર્ષના ઇન્કમટેક્સ રીટર્ન અને એમના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે તૈયાર કરેલ નેટવર્થ સર્ટિફિકેટ યુનિવર્સિટીને મોકલ્યાં હતાં.
એ સર્ટિફિકેટમાં બધું જ સાચે સાચું દેખાડ્યું હતું, કારણ કે હેમંતના પિતા ખરેખર કરોડપતિ હતા. એમની ફૅક્ટરી હતી, જેમાં ૩૦ માણસો કામ કરતા હતા. બે મોટરવાન અને ત્રણ ગાડીઓ હતી. એક તો મર્સિડિઝ હતી. રહેવાનો બંગલો હતો અને મ્યુચ્યુઅલ ફંડ તેમ જ શેરોમાં પણ પુષ્કળ રોકાણ હતું.
હેમંતના પિતાની નાણાકીય ક્ષમતા જોતાં જ યુનિવર્સિટીએ હેમંતને પોતાની ત્યાં પ્રવેશ આપી દીધો હતો. સ્ટુડન્ટ વિઝા મેળવવા માટે પણ હેમંતે કોન્સ્યુલર ઓફિસરને એના પિતાની ધનસંપત્તિ દેખાડીને ચકિત કરી દીધા હતા. હેમંત સ્ટુડન્ટ વિઝા લઈને અમેરિકા પહોંચી ગયો.
Esta historia es de la edición Sambhaav METRO 19-10-2024 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición Sambhaav METRO 19-10-2024 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
જગતની ગત ન્યારી
માઉન્ટ એવરેસ્ટ કેમ દર વર્ષે ઊંચો વધી રહ્યો છે?
જગતની ગત ન્યારી
૪૮ વર્ષે નોકરી માટે કરેલી અરજી પાછી આવી
વિઝા વિમર્શ.
તમે આવું હવાલાનું કૌભાંડ કરો છો?
કંગના રનૌત હવે ટ્રિપલ રોલમાં!
કંગના રનૌત હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં આવેલા ભામ્બલા (અત્યારના સુરાજપુર) ગામમાં જન્મી છે. આજે મંડી પ્રદેશની સાંસદ છે. તેની ઈમરજન્સી' ફિલ્મ સેન્સર સર્ટિફિકેટને લઈને અટકેલી છે. તેની સફળ ફ્રેન્ચાઇઝીની આગામી ફિલ્મ ‘તનુ વેડ્સ મનુ-૩'ના પણ સમાચાર છે.
બિંજ-થિંગ
પોલ્કા-ડૉટ્સ ક્વીન કલાકાર યાયોઈ કુસામા
સાંપ્રત
ટ્રમ્પ જીતશે તો મૂળ ભારતની ઉષા ખીલશે, નહીં તો કમલા તો છે જ!
ત્રણ દાયકા પહેલાં શોધાયેલી ધોળાવીરાની પથ્થરની ખાણ હવે રક્ષિત થઈ
ધોળાવીરામાં હજારો વર્ષો પહેલાં વસતાં લોકોએ નજીકમાં જ મળતાં સારા પથ્થરોનો ઉપયોગ પોતાના શહેરના બાંધકામ માટે કર્યો હતો. પથ્થરોનાં મણકા, વજનિયાં બનાવતાં હતાં. ૧૦૦ કિલો કે તેથી વધુ વજનના પથ્થરોને યોગ્ય ઘાટ આપીને, ઘડીને તેની નિકાસ સિંધુ સભ્યતાનાં અન્ય શહેરો, મેસોપોટામિયા સુધી કરાતી હોવાના પુરાવા મળ્યા છે. આ પથ્થરો જમીનની અંદરથી નહીં, પણ જમીન ઉપરથી જ મળતાં હતા. તેના પુરાવા આજે પણ જોવા મળે છે, અણઘડ કે અર્ધઘડ પથ્થરો તથા તે કાપતાં વધેલાં છોડિયાં ખાણની સાઇટ ઉપરથી જોવા મળે છે.
કવર સ્ટોરી
રાવણ મૃત્યુ નહીં, મુક્તિ ઇચ્છતો હતોઃ આશુતોષ
વિશ્વની પ્રત્યેક સંસ્કૃતિમાં યુદ્ધનાં દેવી દેવતા પૂજનીય છે.
વિજયાદશમીના દિવસે શસ્ત્ર પૂજનની પરંપરા છે. આ શસ્રો સ્વરક્ષણ માટે છે. સ્વરક્ષણ માટે જ યુદ્ધ થાય છે. યુદ્ધ છે ત્યાં શસ્રો છે. શસ્ત્ર અને યુદ્ધ અભિન્ન છે. વિશ્વની પ્રત્યેક સંસ્કૃતિમાં યુદ્ધનાં દેવી-દેવતા છે અને તેની છે પૂજા-અર્ચના થાય છે. યુદ્ધનાં દેવી-દેવતા આપણું રક્ષણ કરે એ જ ઉદ્દેશ.
રાજકાજ
બિહારમાં પ્રશાંત કિશોરની નવી જનસુરાજ પાર્ટીનું ભાવિ શું?