ચર્નિંગ ઘાટ
ABHIYAAN|February 10, 2024
રામમંદિર પછી આપણું આગળનું કર્તવ્ય શું?
ગૌરાંગ અમીન
ચર્નિંગ ઘાટ

કાલે શું એ છોડી આજે હમણાં અત્યારે શું કરવું એ જોઈએ

 આપણાં અર્થાત્ દેશના સારા માટે કમર કસી રોજ દોડીએ

 હવે શું? વૉટ નેક્સ્ટ? રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા પૂર્ણ થઈ ત્યારથી ધીરે-ધીરે બહુમતીનું મન એ દિશામાં આંદોલિત થવા માંડ્યું છે. એક તરફ ઢગલો મગજ એવું બોલ્યાં કે, ચૂંટણી આવી રહી છે. બીજી બાજુ સંખ્યાબંધ જીભ કહેવા લાગી કે, કાશી અને મથુરા. ત્રીજી સાઇડ એવી હતી જે વડાપ્રધાન મોદીની સૌર ઊર્જા વડે સજ્જ થવાની વાત પર દૃષ્ટિ કરતી હતી. હવે શું થશે? અને હવે શું કરવું છે? એ બંને સવાલ વચ્ચે અંતર છે. સવાલ પૂછવા અને ખરેખર ઉત્તર જાણવા વચ્ચે પણ અંતર હોઈ શકે છે. સારા સવાલના ઉત્તર જાણ્યા પછી તેને આવકારી તેના પર કામ કરવા માટે આતુર હોય એવા સુજનને વંદન. હક્ક અને ફરજ કોના હોય છે? પોતાના. બંધારણનું પ્રારંભ આમુખથી થાય છે અને તેમાં પ્રથમ શબ્દ છે વી એટલે કે આપણે. બંધારણ અને શાસ્ત્ર ‘હવે તમારે શું કરવું જોઈએ?’ તેના પર ભાર મૂકે છે. બીજું કોઈ શું કરશે? અને આપણાંથી શું થઈ શકે તેવું છે? એવું બધું જોવું જોઈએ તેની ના નથી, છતાં આપણે શું ના કરવું જોઈએ તેની ના આપણે સમજવાની છે અને આપણે શું કરવુંજોઈએ તેની હા આપણે સમજવાની છે.

જીવન એક વાર્તા છે એવા શબ્દો સાહિત્યિક હોય ત્યાં સુધી સારા અને સાચા લાગે. વાસ્તવિક સંસારમાં જીવન સાચું જ લાગે છે.બાળકને વાર્તા કહેવામાં આવે ત્યારે એ ‘પછી શું થયું?’ એમ પૂછે તો વાર્તા કહેનારનો ઉત્સાહ અને આનંદ વધે. મિસ્ટર નટવરલાલ ફિલ્મમાં ‘ફિર ક્યા હુઆ?’ પ્રશ્ન પૂછતું બાળક સૌને મીઠું અને નિર્દોષ લાગે છે.વેલી, સ્ટોરી જુદી અને ઇતિહાસ જુદો. ઇતિહાસને વાર્તા ગણનારાએ હવે તો જાગવું જ જોઈએ. પાંચસો વર્ષ પછી રામમંદિર બન્યું, કારણ કે સુપ્રીમ કોર્ટમાં પુરાતત્ત્વીય અને દસ્તાવેજી પુરાવા થકી એવું સાબિત થયું કે ત્યાં મંદિર હતું જ. ઇતિહાસ થોડો ઘણો બચ્યો હતો એટલે કામમાં લાગ્યો. નવા રામમંદિરના પુરાવા અંગેના વિવિધ ભાષામાં ઇન્સ્ક્રિપ્શન કરેલા પથ્થર રામમંદિરની ધરામાં યોગ્ય રીતે ગોઠવવામાં આવ્યા છે કે નહીં, તે અંગે કોઈ વાત નથી કરતું. બહુમતી એવા મૂડમાં મહાલે છે કે હવે તો ક્યારેય કશું બદલાશે જ નહીં.

Denne historien er fra February 10, 2024-utgaven av ABHIYAAN.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra February 10, 2024-utgaven av ABHIYAAN.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA ABHIYAANSe alt
હરિયાણામાં કોંગ્રેસ અને ‘આપ’નું ગઠબંધન થયું નહીં
ABHIYAAN

હરિયાણામાં કોંગ્રેસ અને ‘આપ’નું ગઠબંધન થયું નહીં

રસપ્રદ વાત એ છે કે બંને પક્ષોના જોડાણના આગ્રહી રાહુલ ગાંધી અત્યારે વિદેશ પ્રવાસે છે. એ સ્થિતિમાં આમ આદમી પાર્ટીએ હરિયાણામાં ધરાર એકલે હાથે ચૂંટણી લડવી પડશે

time-read
2 mins  |
Abhiyaan Magazine 21/09/2024
આશીર્વાદ જેમ મળેલા અવાજને ઘોંઘાટ બનાવીશું કે નાદ?
ABHIYAAN

આશીર્વાદ જેમ મળેલા અવાજને ઘોંઘાટ બનાવીશું કે નાદ?

'The Noise of Time’માં લેખક જુલિયન બર્ન્સ લખે કે, ‘સમયના ઘોઘાટનો સામનો શેનાથી કરી શકાય? માત્ર આપણા આંતરિક સંગીત વડે.’ પણ આપણા આંતરિક સંગીતને સ્વરબદ્ધ કરવાની શરૂઆત આપણા શ્વાસના અવાજને સાંભળવાથી થાય?

time-read
2 mins  |
Abhiyaan Magazine 21/09/2024
વિઝા વિમર્શ, ડો.સુધીર શાહ
ABHIYAAN

વિઝા વિમર્શ, ડો.સુધીર શાહ

યુએસએ વિઝા વિન્ડો (૪)

time-read
3 mins  |
Abhiyaan Magazine 14/09/2024
હરીશ રઘુવંશી ‘તુમ કો ના ભૂલ પાયેંગે’
ABHIYAAN

હરીશ રઘુવંશી ‘તુમ કો ના ભૂલ પાયેંગે’

ફિલ્મોના દરેક વિષયો પર ઝીણવટપૂર્વક સંશોધન કરી અત્યંત વિશ્વસનીય અને કડાકૂટવાળું કામ કરનાર હરીશ રઘુવંશી પાસે જે માહિતી હતી, એવી માહિતી નેશનલ આર્ચિવ ઑફ ઇન્ડિયા પાસે પણ નથી.

time-read
2 mins  |
Abhiyaan Magazine 14/09/2024
ફેમિલી ઝોન નવી ક્ષિતિજ,
ABHIYAAN

ફેમિલી ઝોન નવી ક્ષિતિજ,

આહારવિજ્ઞાન સાથે જોડાયેલું પ્રોફેશન - ડાયેટિશિયન

time-read
2 mins  |
Abhiyaan Magazine 14/09/2024
નાયકોના નાયક એવા વિનાયક ભારતીય સમાજવ્યવસ્થાનું પ્રાચીન પ્રતીક છે
ABHIYAAN

નાયકોના નાયક એવા વિનાયક ભારતીય સમાજવ્યવસ્થાનું પ્રાચીન પ્રતીક છે

ગણેશજીની જે દેહાકૃતિ છે, એમનું જે ડિવાઇનફોર્મ છે, એ આપણા લોકસમુદાયને એટલું હૃદયસ્થ છે કે ગણેશજીના સ્વરૂપને લઈને જેટલી કલાત્મકતા થાય છે, એટલી કલાત્મકતા કદાચ બીજી કોઈ ભારતીય આકૃતિને લઈને નથી થતી.

time-read
2 mins  |
Abhiyaan Magazine 14/09/2024
ચાલો, ફરી શેરીઓમાં રમીએ
ABHIYAAN

ચાલો, ફરી શેરીઓમાં રમીએ

આજે બાળકો મોબાઇલમાં ગૂંથાયેલાં જોવા મળે છે. મોબાઇલ ગેમ પાછળ બાળકો, કિશોરો પોતાનો સમય વ્યતીત કરીને આરોગ્યને પણ હાનિ પહોંચાડે છે. મોબાઇલ અને ટીવીના યુગની પહેલાંનાં બાળકો મેદાની રમતો ખૂબ રમતાં, અત્યારે જાણે દેશી શેરી રમતો તદ્દન ભુલાઈ ગઈ છે. જે રમતોથી શારીરિકની સાથે-સાથે માનસિક શક્તિનો પણ વિકાસ થતો હતો, તેને પુનર્જીવિત કરવાની જરૂર છે.

time-read
4 mins  |
Abhiyaan Magazine 14/09/2024
આ મેઘરાજાની મહેર કે કહેર?
ABHIYAAN

આ મેઘરાજાની મહેર કે કહેર?

સામાન્ય રીતે શ્રાવણ માસમાં સરવરિયો વરસાદ થતો હોય છે, એમાં પણ જો મઘા નક્ષત્ર હોય તો વરસાદના એંધાણ નહીં બરાબર હોય છે. કુદરતની આ ચાલ ચાલુ સિઝનમાં બદલાઈ ગઈ છે. સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક મેઘ મહેર નહીં, પરંતુ કહેર વરસી રહ્યો છે.

time-read
2 mins  |
Abhiyaan Magazine 14/09/2024
પ્રવાસન.
ABHIYAAN

પ્રવાસન.

મોતી ડુંગરી ગણેશ મંદિર : જયપુર

time-read
4 mins  |
Abhiyaan Magazine 14/09/2024
સબૉટેજ : આતંકનું આસુરી અત્ર
ABHIYAAN

સબૉટેજ : આતંકનું આસુરી અત્ર

*સબૉટેજ યાને અસંતુષ્ટો અથવા શત્રુઓ દ્વારા જાણીજોઈને કરાતી વિધ્વંસ કે ભાંગફોડની પ્રવૃત્તિ. *૧૮૯૪ની ઘટના, ૧૯૦૭ની નવલકથા ધ સિક્રેટ એજન્ટ’ અને ૧૯૩૬ની આલ્ફ્રેડ હિચકોકની ફિલ્મ ‘સબૉટેજ’. * સિસ્ટમ, સમાજ કે દેશની સુરક્ષાને સબૉટેજ કરવાનાં કાવતરાંઓ નવા સ્વરૂપના આતંકવાદ તરીકે સામે આવ્યા છે.

time-read
4 mins  |
Abhiyaan Magazine 14/09/2024