જુદા જુદા સમયે આઠ પટરાણીઓનું પાણિગ્રહણ કરનાર કૃષ્ણ નરકાસુરનો નાશ કર્યા બાદ એ અસુર દ્વારા બંદીવાન બનાવાયેલી એવી સોળ હજાર એકસો સ્ત્રીઓને હવે કોઈ આશરો ન રહેતાં એ સ્ત્રીઓને પણ પોતાના જીવનમાં સ્વીકારી રાણીનો દરજ્જો આપે છે. આમ આઠ પટરાણીઓ અને સોળ હજાર એકસો રાણીઓના જીવનસાથી એવા કૃષ્ણના ગૃહસ્થ જીવન બાબતે દેવર્ષિ નારદને જિજ્ઞાસા થાય છે! નારદ પૃથ્વી પર આવીને દ્વારિકામાં કૃષ્ણના આવાસમાં પ્રવેશે છે, ત્યાં નારદ શું જુએ છે? નારદ જુએ છે કે હરેક પટરાણી-રાણી પાસે કૃષ્ણ બિરાજે છે અને માત્ર એટલું જ નહીં, પણ એ દરેક પત્ની સાથે રહેલા કૃષ્ણની પ્રસન્નતા એકસમાન છે.
નારદ કૃષ્ણ પાસે જઈને પોતે જોયેલા આ દશ્ય બાબતે પૂછે છે, એના કૃષ્ણ જવાબ આપે છે, એમ હજુ આ વાત લાંબી છે, પણ પ્રસન્ન પ્રજ્ઞાપુરુષ કૃષ્ણનો આ ‘ભાગવત’ પ્રસંગ શું સૂચવે છે? આ પ્રસંગને જોવાના મુખ્ય બે દૃષ્ટિકોણ હોઈ શકે, એક તો સરળ શ્રદ્ધાનો જ રસ્તો છે કે પ્રસંગ જેમ છે એમ જ સ્વીકારી લેવામાં આવે કે, ‘હા, ભગવાન છે, ચમત્કાર હોઈ શકે...’, બીજો રસ્તો તર્ક અને પ્રશ્નનો છે કે, ‘આવી રીતે કેમ શક્ય બને? એક પુરુષ એકસાથે આટલી બધી પત્નીઓ સાથે કેવી રીતે હોઈ શકે?’
This story is from the February 17, 2024 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the February 17, 2024 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
દેશી વહાણોના નવા યુગનો પ્રારંભ થશે
પ્રાચીન કાળથી ભારતમાં બનતાં વહાણોનો જમાનો વીતી ગયો હોય તેમ મોટાં મોટાં બંદરો ઉપર નાનાં એવાં દેશી વહાણો દેખાતાં બંધ થયાં હતાં, પરંતુ તાજેતરમાં દીનદયાળ પોર્ટ ઑથોરિટી દ્વારા દેશી વહાણોને કાર્ગો જેટી ઉપર લાંગરવાની મંજૂરી આપીને તે માટે જગ્યાની ફાળવણી કરાઈ છે. આ વહાણો થકી નાના જથ્થાનો અને દેશનાં અન્ય બંદરો તરફનો કાર્ગો ઓછા સમયમાં, ઓછા ખર્ચામાં જઈ આવી શકશે. તેમ જ નવી રોજગારીની તકો ઊભી થશે, અર્થતંત્રમાં રૂપિયો ઝડપથી ફરતો થશે.
અવાજોનો ઓચ્છવ કરતા અતરંગી ASMR વીડિયો
*ઑટોનૉમસ સેન્સરી મેરિડિયન રિસ્પોન્સ (એએસએમઆર) આપમેળે ચરમસીમાએ પહોંચતી ઉત્તેજનાને પ્રેરનારી પ્રતિક્રિયા. આ સંજ્ઞાનો સૌથી વધુ ઉપયોગ થયો છે યુ-ટ્યૂબ પર. *૨૦૧૦માં જૅનિફર એલન નામની મહિલાએ સૌપ્રથમ આ ટર્મ કોઇન કરેલી. *ASMR વીડિયો અનેકોને કોઈ ને કોઈ પ્રકારે માનસિક રાહત આપવાનું કાર્ય કરે છે.
તમે અમને વોટ આપો, અમે તમને પૈસા સાથે પાયમાલી આપીશું
મફતની યોજનાનો અમલ કરનારાં રાજ્યો બરબાદીના માર્ગે ધકેલાઈ રહ્યાં છે, અનેક રાજ્યોમાં તેનાં આર્થિક દુષ્પરિણામો બહાર આવી રહ્યાં છે.
એનાલિસિસ.
અમેરિકાના નવા પ્રમુખ માટેની ચૂંટણી પર વિશ્વની નજર
રાજકાજ
વિદેશની ધરતી પર રાહુલ ગાંધીનાં બેજવાબદાર વિધાનો
હરિયાણામાં કોંગ્રેસ અને ‘આપ’નું ગઠબંધન થયું નહીં
રસપ્રદ વાત એ છે કે બંને પક્ષોના જોડાણના આગ્રહી રાહુલ ગાંધી અત્યારે વિદેશ પ્રવાસે છે. એ સ્થિતિમાં આમ આદમી પાર્ટીએ હરિયાણામાં ધરાર એકલે હાથે ચૂંટણી લડવી પડશે
આશીર્વાદ જેમ મળેલા અવાજને ઘોંઘાટ બનાવીશું કે નાદ?
'The Noise of Time’માં લેખક જુલિયન બર્ન્સ લખે કે, ‘સમયના ઘોઘાટનો સામનો શેનાથી કરી શકાય? માત્ર આપણા આંતરિક સંગીત વડે.’ પણ આપણા આંતરિક સંગીતને સ્વરબદ્ધ કરવાની શરૂઆત આપણા શ્વાસના અવાજને સાંભળવાથી થાય?
વિઝા વિમર્શ, ડો.સુધીર શાહ
યુએસએ વિઝા વિન્ડો (૪)
હરીશ રઘુવંશી ‘તુમ કો ના ભૂલ પાયેંગે’
ફિલ્મોના દરેક વિષયો પર ઝીણવટપૂર્વક સંશોધન કરી અત્યંત વિશ્વસનીય અને કડાકૂટવાળું કામ કરનાર હરીશ રઘુવંશી પાસે જે માહિતી હતી, એવી માહિતી નેશનલ આર્ચિવ ઑફ ઇન્ડિયા પાસે પણ નથી.
ફેમિલી ઝોન નવી ક્ષિતિજ,
આહારવિજ્ઞાન સાથે જોડાયેલું પ્રોફેશન - ડાયેટિશિયન