ભારતીયો વિદેશ ભણી જઇ રહ્યા છે તે પહેલી નજરે જોતાં ચિંતાનો વિષય ભલે ન લાગતો હોય, પરંતુ શું તેની પાછળનું કારણ જાણવાની કોશિશ ક્યારેય થઇ છે? શા માટે ભારતીયોને વિદેશ આકર્ષી રહ્યું છે? થોડા દિવસો પહેલા સરકાર દ્વારા સંસદમાં રજૂ કરાયેલા નવીનતમ આંકડા ભારતીય નાગરિકતા છોડનારા લોકોની વધતી જતી સંખ્યાને દર્શાવતા હતા.
વર્ષ ૨૦૨૧માં ૧,૬૩,૦૦૦થી વધુ ભારતીયોએ બીજા દેશના નાગરિક બનવાનો વિકલ્પ પસંદ કર્યો. સાત વર્ષની આ સૌથી મોટી ગણતરી છે. છેલ્લાં ત્રણ વર્ષમાં આ સંખ્યા લગભગ ચાર લાખ અને છેલ્લા સાત વર્ષમાં લગભગ નવ લાખ હતી. આ એક આશ્ચર્યજનક આંકડો છે. તેની પર વિચારવિમર્શ કરવાની પણ ૧૦૦ ટકા જરૂર છે.
આપણે બેવડી રાષ્ટ્રીય નીતિને અનુમતિ આપતા નથી. જેમણે ગયા વર્ષે પોતાના જૂના પાસપોર્ટ બદલી દીધા તેમાંથી લગભગ અડધા લોકોએ અમેરિકાની નાગરિકતા લીધી, આ માટે ખાસ કરીને કેટલાય વર્ષોના પૂર્વ પ્રવાસની જરૂર હોય છે, આ લોકો પહેલેથી જ અમેરિકી નિવાસી હતા. આ રીતે કેટલાય અન્ય લોકોને હાલના પ્રસ્થાનના રૂપમાં વર્ગીકૃત ન કરી શકાય.
This story is from the August 03, 2022 edition of SAMBHAAV-METRO News.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the August 03, 2022 edition of SAMBHAAV-METRO News.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
અમદાવાદ એકસપ્રેસ
નવરંગ સ્કૂલનાં બાળકોને ગુજરાત યોગ બોર્ડ દ્વારા નશા મુક્તિ અંગે જાગૃત કરવામાં આવ્યાં
દક્ષિણ ઝોનના લાંભા-બહેરામપુરામાં ગેરકાયદે બાંધકામો પર તંત્ર ત્રાટક્યું
ચાંદલોડિયામાં મ્યુતિ. પ્લોટનાં દબાણો હટાવીને ૧૮૩૧ ચોરસ મીટર જમીતતો ક્બજો મેળવાયો
મ્યુનિ. શાળાનાં ૫૦૦૦ બાળકોએ સ્લમ વિસ્તારમાં જનજાગૃતિ ફેલાવી
શાળાથી શહેર કક્ષા સુધીના કલા ઉત્સવમાં ૧૨૦૦ બાળકવિઓએ ભાગ લીધો
પિતૃ તર્પણઃ આજે છઠ્ઠું શ્રાદ્ધ અમદાવાદ સોમવાર
ભાદરવી પૂર્ણિમાથી ભાદરવી અમાસ સુધી પિતૃ પક્ષમાં ૧૬ તિથિ છે.
ચક્રવાતી તોફાનના કારણે ગુજરાત સહિત ૧૬ રાજ્યમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે
અનેક સ્થળોએ ભારે વરસાદ પડવાની સંભાવના
PM મોદી પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિને મળ્યાઃ ગાઝા સંકટ પર સમાધાનનો પ્રસ્તાવ મુક્યો
ભારતે માનવતાવાદી સહાય મોકલી હતી
હેલ્થ ટિપ્સ
સફરજનને છોલીને ખાવું કે છોલ્યા વગર
કારની સરખામણીએ રિક્ષા અને જાહેર રોડ કરતાં આપણું કિચન વધુ પ્રદૂષિત હોઈ શકે
આપણાં કિચન તો કેટલીક વખત રોડ કરતાં પણ વધુ પ્રદૂષિત હોય છે.
આજે જ ધૂમ્રપાન છોડોઃ સ્મોકિંગના કારણે થતાં મૃત્યુમાં ભારત ટોપ ચાર દેશોમાં સામેલ
આમ દર સેકન્ડે એક વ્યક્તિનું મોત થાય છે.
કુદરતે આપેલી સૌંદર્યસભર અને વિરાટ શક્તિઓનો પૂર્ણ આદર કરતાં શીખજો
આપણા સંસારમાં એમ કહેવાય છે કે ‘સુખમાં સાંભરે સોની અને દુઃખમાં સાંભરે રામ.