અમદાવાદ, મંગળવાર
અલગ અલગ સોશિયલ મીડિયા સાઈટ પરથી જીવનસાથી શોધતી યુવતીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના રામોલમાં રહેતી ઇન્ટીરિયર ડિઝાઈનર યુવતીને પ્રેમજાળમાં ફસાવી ગઠિયાએ ૪૭ લાખ રૂપિયા ખંખેરી લીધા હોવાની ઘટના સામે આવી છે. ગઠિયાએ પોતે સર્જન હોવાની ઓળખ આપી યુવતીને વિદેશ ફરવા માટે બોલાવી લગ્નની લાલચ આપી હતી.
રામોલના સદ્ગુરુ સાંનિધ્યમાં રહેતી વૈદેહી ઓઝાએ અર્જુન મોટવાણી વિરુદ્ધ ઠગાઈની ફરિયાદ નોંધાવી છે. વૈદેહી વસ્ત્રાપુર ખાતે કનેક્ટ નામની ઓફિસ ધરાવે છે અને તે દ્વારા ઇન્ટીરિયર ડિઝાઈનરનું કામ કરે છે.
તા. ૨૫-૫-૨૦૨૧ના રોજ બમ્બલ એપ્લિકેશન થકી અર્જુન મોટવાણી નામની વ્યક્તિ સાથે વૈદેહીને મેસેજ દ્વારા વાતચીત થઇ હતી. અર્જુન મોટવાણીએ વૈદેહીને કહ્યું કે હું કાર્ડિયોલોજી સર્જન છું હું અને મુંબઈ ખાતે લીલાવતી હોસ્પિટલ તથા બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં કામ કરી હાલ અમદાવાદ ખાતે એપોલો હોસ્પિટલમાં સર્જન તરીકે ફરજ બજાવું છું. આમ, તેઓ એકબીજાના પરિચયમાં આવ્યાં હતાં. ત્યારબાદ તેઓ એકબીજા સાથે વોટ્સએપમાં વાતચીત કરતાં હતાં. આ દરમિયાન અર્જુને કહ્યું કે મને એપોલો હોસ્પિટલથી સર્જરી માટે કોચિન મોકલે છે. આ સમયે અર્જુન વૈદેહીની ઓફિસ પર બેઠો હતો. ત્યાં તેણે વૈદેહી સાથે થોડો સમય પસાર કર્યો હતો.
Bu hikaye SAMBHAAV-METRO News dergisinin August 02, 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye SAMBHAAV-METRO News dergisinin August 02, 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
અમદાવાદ એકસપ્રેસ
નવરંગ સ્કૂલનાં બાળકોને ગુજરાત યોગ બોર્ડ દ્વારા નશા મુક્તિ અંગે જાગૃત કરવામાં આવ્યાં
દક્ષિણ ઝોનના લાંભા-બહેરામપુરામાં ગેરકાયદે બાંધકામો પર તંત્ર ત્રાટક્યું
ચાંદલોડિયામાં મ્યુતિ. પ્લોટનાં દબાણો હટાવીને ૧૮૩૧ ચોરસ મીટર જમીતતો ક્બજો મેળવાયો
મ્યુનિ. શાળાનાં ૫૦૦૦ બાળકોએ સ્લમ વિસ્તારમાં જનજાગૃતિ ફેલાવી
શાળાથી શહેર કક્ષા સુધીના કલા ઉત્સવમાં ૧૨૦૦ બાળકવિઓએ ભાગ લીધો
પિતૃ તર્પણઃ આજે છઠ્ઠું શ્રાદ્ધ અમદાવાદ સોમવાર
ભાદરવી પૂર્ણિમાથી ભાદરવી અમાસ સુધી પિતૃ પક્ષમાં ૧૬ તિથિ છે.
ચક્રવાતી તોફાનના કારણે ગુજરાત સહિત ૧૬ રાજ્યમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે
અનેક સ્થળોએ ભારે વરસાદ પડવાની સંભાવના
PM મોદી પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિને મળ્યાઃ ગાઝા સંકટ પર સમાધાનનો પ્રસ્તાવ મુક્યો
ભારતે માનવતાવાદી સહાય મોકલી હતી
હેલ્થ ટિપ્સ
સફરજનને છોલીને ખાવું કે છોલ્યા વગર
કારની સરખામણીએ રિક્ષા અને જાહેર રોડ કરતાં આપણું કિચન વધુ પ્રદૂષિત હોઈ શકે
આપણાં કિચન તો કેટલીક વખત રોડ કરતાં પણ વધુ પ્રદૂષિત હોય છે.
આજે જ ધૂમ્રપાન છોડોઃ સ્મોકિંગના કારણે થતાં મૃત્યુમાં ભારત ટોપ ચાર દેશોમાં સામેલ
આમ દર સેકન્ડે એક વ્યક્તિનું મોત થાય છે.
કુદરતે આપેલી સૌંદર્યસભર અને વિરાટ શક્તિઓનો પૂર્ણ આદર કરતાં શીખજો
આપણા સંસારમાં એમ કહેવાય છે કે ‘સુખમાં સાંભરે સોની અને દુઃખમાં સાંભરે રામ.