અમેરિકાની વિઝાની બારીમાંથી આપણે ગયાં બે અઠવાડિયાંમાં ઇમિગ્રન્ટ વિઝા વિશે જાણકારી મેળવી. બધા જ અમેરિકામાં સ્થળાંતર કરવાની ઇચ્છા ધરાવતા નથી હોતા. હજારો લોકોને અમેરિકામાં બિઝનેસ માટે જવું હોય છે, ફરવા જવું હોય છે, ભણવા જવું હોય છે, સાંસ્કૃતિક કાર્યક્રમો ભજવવા જવું હોય છે, ટ્રેનિંગ લેવા જવું હોય છે, થોડાં વર્ષો માટે નોકરી કરવા જવું હોય છે, થોડાં વર્ષો માટે એમના બિઝનેસની શાખા ચલાવવા જવું હોય છે, ધર્મનો ફેલાવવો કરવા જવું હોય છે, આવાં આવાં જુદાં કારણોસર એક દિવસથી માંડીને થોડાં વર્ષો સુધી કોઈ ખાસ કારણસર, ખાસ કામ માટે, અમેરિકા જવું હોય છે. એમને અમેરિકાના ઇમિગ્રન્ટ વિઝા મેળવવા નથી હોતા. એની એમને જરૂરિયાત પણ નથી હોતી. તેઓ એમને માટે ઘડવામાં આવેલ નોન-ઇમિગ્રન્ટ વિઝા મેળવવા ચાહે છે.
જે લોકો એમના દેશમાં રાજકીય પદ ધરાવતા હોય છે, મિનિસ્ટર યા એમ્બેસેડર કે ડિપ્લોમેટ્સ હોય છે અને અમેરિકામાં એ જ હોદ્દા ઉ૫૨, એ હોદ્દાને લગતા કાર્ય માટે જવા ઇચ્છતા હોય છે, એમના માટે અમેરિકાના ધ ઇમિગ્રેશન એન્ડ નેશનાલિટી ઍક્ટ, ૧૯૫૨’ની કલમ ૧૦૧(અ)(૧૫)(અ) હેઠળ ‘એ-૧’ સંજ્ઞા ધરાવતા નોન-ઇમિગ્રન્ટ વિઝા ઘડવામાં આવ્યા છે. આ પ્રકારના વિઝા ઇચ્છતી વ્યક્તિ અમેરિકામાં ઓફિશિયલ કામકાજ માટે પ્રવેશવા ઇચ્છતી હોવી જોઈએ. જેઓ રાજકારણી નથી હોતા, પણ ગવર્નર ઓફિસર હોય છે, એમના માટે ‘એ-૨’ સંજ્ઞા ધરાવતા નોન-ઇમિગ્રન્ટ વિઝા ઘડવામાં આવ્યા છે અને ‘એ-૧’ અને ‘એ-૨’ના જેઓ પર્સનલ એટેન્ડન્સ હોય, સર્વન્ટ હોય એમના માટે ‘એ૩' સંજ્ઞા ધરાવતા વિઝા ઘડવામાં આવ્યા છે.
Esta historia es de la edición Abhiyaan Magazine 07/09/2024 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición Abhiyaan Magazine 07/09/2024 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
વિઝા વિમર્શ, ડો.સુધીર શાહ
યુએસએ વિઝા વિન્ડો (૪)
હરીશ રઘુવંશી ‘તુમ કો ના ભૂલ પાયેંગે’
ફિલ્મોના દરેક વિષયો પર ઝીણવટપૂર્વક સંશોધન કરી અત્યંત વિશ્વસનીય અને કડાકૂટવાળું કામ કરનાર હરીશ રઘુવંશી પાસે જે માહિતી હતી, એવી માહિતી નેશનલ આર્ચિવ ઑફ ઇન્ડિયા પાસે પણ નથી.
ફેમિલી ઝોન નવી ક્ષિતિજ,
આહારવિજ્ઞાન સાથે જોડાયેલું પ્રોફેશન - ડાયેટિશિયન
નાયકોના નાયક એવા વિનાયક ભારતીય સમાજવ્યવસ્થાનું પ્રાચીન પ્રતીક છે
ગણેશજીની જે દેહાકૃતિ છે, એમનું જે ડિવાઇનફોર્મ છે, એ આપણા લોકસમુદાયને એટલું હૃદયસ્થ છે કે ગણેશજીના સ્વરૂપને લઈને જેટલી કલાત્મકતા થાય છે, એટલી કલાત્મકતા કદાચ બીજી કોઈ ભારતીય આકૃતિને લઈને નથી થતી.
ચાલો, ફરી શેરીઓમાં રમીએ
આજે બાળકો મોબાઇલમાં ગૂંથાયેલાં જોવા મળે છે. મોબાઇલ ગેમ પાછળ બાળકો, કિશોરો પોતાનો સમય વ્યતીત કરીને આરોગ્યને પણ હાનિ પહોંચાડે છે. મોબાઇલ અને ટીવીના યુગની પહેલાંનાં બાળકો મેદાની રમતો ખૂબ રમતાં, અત્યારે જાણે દેશી શેરી રમતો તદ્દન ભુલાઈ ગઈ છે. જે રમતોથી શારીરિકની સાથે-સાથે માનસિક શક્તિનો પણ વિકાસ થતો હતો, તેને પુનર્જીવિત કરવાની જરૂર છે.
આ મેઘરાજાની મહેર કે કહેર?
સામાન્ય રીતે શ્રાવણ માસમાં સરવરિયો વરસાદ થતો હોય છે, એમાં પણ જો મઘા નક્ષત્ર હોય તો વરસાદના એંધાણ નહીં બરાબર હોય છે. કુદરતની આ ચાલ ચાલુ સિઝનમાં બદલાઈ ગઈ છે. સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક મેઘ મહેર નહીં, પરંતુ કહેર વરસી રહ્યો છે.
પ્રવાસન.
મોતી ડુંગરી ગણેશ મંદિર : જયપુર
સબૉટેજ : આતંકનું આસુરી અત્ર
*સબૉટેજ યાને અસંતુષ્ટો અથવા શત્રુઓ દ્વારા જાણીજોઈને કરાતી વિધ્વંસ કે ભાંગફોડની પ્રવૃત્તિ. *૧૮૯૪ની ઘટના, ૧૯૦૭ની નવલકથા ધ સિક્રેટ એજન્ટ’ અને ૧૯૩૬ની આલ્ફ્રેડ હિચકોકની ફિલ્મ ‘સબૉટેજ’. * સિસ્ટમ, સમાજ કે દેશની સુરક્ષાને સબૉટેજ કરવાનાં કાવતરાંઓ નવા સ્વરૂપના આતંકવાદ તરીકે સામે આવ્યા છે.
ડિમાન્ડ, કમ્પ્લેન, પ્રાર્થના
*માનવી પોતાના આગવા ડેટા-સ્ટોર, સ્મૃતિ પર આધાર રાખે છે. સ્મૃતિમાં જે આવ્યું હોય તે પોતાના પરસેપ્શનના ફિલ્ટરમાંથી આવ્યું હોય. *ભગવાન પર ભરોસો છે, એવું ક્યારે કહેવાય? જ્યારે કોઈ ડિમાન્ડ ના હોય, કોઈ કમ્પ્લેન ના હોય. * આપણે ગૅરંટી આપીએ છીએ કે આપણી ડિમાન્ડ કે પ્રાર્થના ફળશે, પૂર્ણ થશે, પછી આપણે કોઈ કમ્પ્લેન નહીં કરીએ?
એનાલિસિસ.
શું બળાત્કારની સમસ્યાનો ભારતમાં કોઈ જ ઉકેલ નથી?