પાટનગર દિલ્હીમાં મંડી હાઉસ ખાતે આવેલા કામાણી ઓડિટોરિયમમાં ગત સપ્તાહે હમારે રામ નામના એક ભવ્ય નાટકનું મંચન થયું. તેમાં અભિનેતા આશુતોષ રાણાએ રાવણની ભૂમિકા ભજવી હતી. ત્રણ કલાક ચાલેલા આ નાટકનો દર્શકોએ ભારતીય પૌરાણિક કથાઓના એક જટિલ ચરિત્ર એવા રાવણને નવા દષ્ટિકોણથી સમજવાની તક પૂરી પાડી. રાવણના પાત્ર વિશે આશુતોષ રાણાની ઊંડી સમજ અને તેમના ભાવપૂર્ણ અભિનયે દર્શકોને સંમોહિત કર્યા હતા. તેમણે રાવણની ભૂમિકાને અત્યંત પ્રભાવશાળી રીતે નિભાવી. તેમની સંવાદ બોલવાની શૈલી, તેમની ભાવભંગિમાઓ અને મંચ ઉપર તેમની ઉપસ્થિતિ એટલી પ્રબળ હતી કે દર્શકો તેમની સાથે રાવણના દ્વંદ્વ, સંઘર્ષ અને આંતરદ્વંદ્રને અનુભવી રહ્યા હતા. તેમણે પોતાના અભિનય દ્વારા રાવણના ચરિત્રને ગહેરાઈઓને કુશળતાથી ઉપસાવી, જેમાં એક તરફ અત્યંત જ્ઞાની, વિદ્વાન અને તપસ્વી તરીકે જોવા મળે છે. તો બીજી બાજુ એક અહંકારી, ક્રોધી અને શક્તિના પ્રતીક તરીકે પણ જોવા મળે છે. તેમણે ભજવેલી ભૂમિકા એવી હતી કે એક તરફ તેઓ શ્રીરામને લલકારે છે, પરંતુ બીજી બાજુ અંદર ને અંદર તેના દ્વારા પોતાના જ્ઞાન અને પાંડિત્યના અહંકારથી મુક્ત થવા પણ ઇચ્છે છે.
This story is from the Sambhaav METRO 19-10-2024 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the Sambhaav METRO 19-10-2024 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
જગતની ગત ન્યારી
માઉન્ટ એવરેસ્ટ કેમ દર વર્ષે ઊંચો વધી રહ્યો છે?
જગતની ગત ન્યારી
૪૮ વર્ષે નોકરી માટે કરેલી અરજી પાછી આવી
વિઝા વિમર્શ.
તમે આવું હવાલાનું કૌભાંડ કરો છો?
કંગના રનૌત હવે ટ્રિપલ રોલમાં!
કંગના રનૌત હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં આવેલા ભામ્બલા (અત્યારના સુરાજપુર) ગામમાં જન્મી છે. આજે મંડી પ્રદેશની સાંસદ છે. તેની ઈમરજન્સી' ફિલ્મ સેન્સર સર્ટિફિકેટને લઈને અટકેલી છે. તેની સફળ ફ્રેન્ચાઇઝીની આગામી ફિલ્મ ‘તનુ વેડ્સ મનુ-૩'ના પણ સમાચાર છે.
બિંજ-થિંગ
પોલ્કા-ડૉટ્સ ક્વીન કલાકાર યાયોઈ કુસામા
સાંપ્રત
ટ્રમ્પ જીતશે તો મૂળ ભારતની ઉષા ખીલશે, નહીં તો કમલા તો છે જ!
ત્રણ દાયકા પહેલાં શોધાયેલી ધોળાવીરાની પથ્થરની ખાણ હવે રક્ષિત થઈ
ધોળાવીરામાં હજારો વર્ષો પહેલાં વસતાં લોકોએ નજીકમાં જ મળતાં સારા પથ્થરોનો ઉપયોગ પોતાના શહેરના બાંધકામ માટે કર્યો હતો. પથ્થરોનાં મણકા, વજનિયાં બનાવતાં હતાં. ૧૦૦ કિલો કે તેથી વધુ વજનના પથ્થરોને યોગ્ય ઘાટ આપીને, ઘડીને તેની નિકાસ સિંધુ સભ્યતાનાં અન્ય શહેરો, મેસોપોટામિયા સુધી કરાતી હોવાના પુરાવા મળ્યા છે. આ પથ્થરો જમીનની અંદરથી નહીં, પણ જમીન ઉપરથી જ મળતાં હતા. તેના પુરાવા આજે પણ જોવા મળે છે, અણઘડ કે અર્ધઘડ પથ્થરો તથા તે કાપતાં વધેલાં છોડિયાં ખાણની સાઇટ ઉપરથી જોવા મળે છે.
કવર સ્ટોરી
રાવણ મૃત્યુ નહીં, મુક્તિ ઇચ્છતો હતોઃ આશુતોષ
વિશ્વની પ્રત્યેક સંસ્કૃતિમાં યુદ્ધનાં દેવી દેવતા પૂજનીય છે.
વિજયાદશમીના દિવસે શસ્ત્ર પૂજનની પરંપરા છે. આ શસ્રો સ્વરક્ષણ માટે છે. સ્વરક્ષણ માટે જ યુદ્ધ થાય છે. યુદ્ધ છે ત્યાં શસ્રો છે. શસ્ત્ર અને યુદ્ધ અભિન્ન છે. વિશ્વની પ્રત્યેક સંસ્કૃતિમાં યુદ્ધનાં દેવી-દેવતા છે અને તેની છે પૂજા-અર્ચના થાય છે. યુદ્ધનાં દેવી-દેવતા આપણું રક્ષણ કરે એ જ ઉદ્દેશ.
રાજકાજ
બિહારમાં પ્રશાંત કિશોરની નવી જનસુરાજ પાર્ટીનું ભાવિ શું?