મમતા વિવાદ અને દીક્ષા કુલકર્ણી: ફિલ્મો, બોલ્ડનેસ,

નવા વર્ષ ૨૦૨૫ની શરૂઆત થઈ ચૂકી છે અને તેની સાથે ભારતના લોકો ધર્મ, શ્રદ્ધા અને આસ્થાના ત્રિવેણી સંગમ એવા મહાકુંભના રંગમાં રંગાઈ ગયા છે. ૧૩ જાન્યુઆરીથી શરૂ થયેલો આ મહાકુંભ ૨૬ ફેબ્રુઆરી સુધી ચાલશે. જેમાં અંદાજે ૪૦ કરોડ જેટલા ભક્તો સામેલ થશે તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. તે ઉપરાંત આ મહાકુંભ ૧૪૪ વર્ષે એક વાર આવતો હોવાથી તેનું મહત્ત્વ પણ વધારે છે. માટે જ આ મહાકુંભનો રંગ હવે સેલિબ્રિટી સુધી પણ પહોંચ્યો છે. પહેલાં જ આ મહાકુંભમાં ગયેલાં મોનાલીસા, આઈઆઈટી બાબા અભયસિંહ અને હર્ષા રિછારિયા ચર્ચામાં રહ્યાં છે, ત્યારે એક નવા સમાચાર આવ્યા છે કે, નેવુંના દાયકાની પૉપ્યુલર અભિનેત્રી મમતા કુલકર્ણીએ પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં દીક્ષા લેવાનો નિર્ણય લીધો છે. અને ‘અભિયાન'નો આ અંક તમારા હાથમાં આવશે ત્યાં સુધી તેઓ દીક્ષા લઈને કિન્નર અખાડાના મહામંડલેશ્વર બની ચૂક્યા હશે! તેમણે પોતાનું નામ બદલીને ‘શ્રી યમાઈ મમતા નંદિરિ‘ કર્યું છે. તેમના દીક્ષા લેવાના નિર્ણયથી પ્રેક્ષકો અને ઇન્ડસ્ટ્રીના લોકોને આંચકો લાગ્યો છે, તેવામાં ‘કરણ અર્જુન‘ની બિન્દ્રિયાનો સુવર્ણ ભૂતકાળ કેવો રહ્યો હતો, તેમની કરિયરની શરૂઆત કેવી રીતે થઈ હતી તેના વિશે જાણીએ.
‘છુપા રુસ્તમ' જની
This story is from the Abhiyaan Magazine 08/02/2025 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the Abhiyaan Magazine 08/02/2025 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In

ચર્નિંગ ઘાટ
ચૈત્ર, નર્મદા અને ઉત્તરવાહિની પરિક્રમા

રાજકાજ
મ્યાનમાર અને બેંગકોકને ભૂકંપના વિનાશમાંથી બેઠા થતા લાંબો સમય લાગશે

રાજકાજ
નરેન્દ્ર મોદીની નાગપુર મુલાકાત અને રાજકીય અનુમાન

કોંગ્રેસ મહાસમિતિની બેઠક અને અધિવેશન અમદાવાદમાં યોજાઈ રહ્યાં છે ત્યારે...
ગુજરાતમાં ભરાયેલાં અધિવેશનો : એક અવલોકન

જિંદગીને Happy બનાવવી છે? દરેક દિવસને પહેલી એપ્રિલ સમજો!
એ બધાં પાત્રો કોઈ ને કોઈ વરસની પહેલી એપ્રિલે જ જન્મેલાં છે.

વિવાદ
ગુજરાતી સાહિત્ય પરિષદમાં સસ્પેન્શનનો મામલો ઉગ્ર

બિપરજોયએ કચ્છનાં બન્નીનાં મેદાનોને વધુ ફળદ્રુપ બનાવ્યાં
વાવાઝોડા સાથે વહી આવતા ફોસ્ફરસવાળી માટીના કણો ઘાસિયાં મેદાનોની ફળદ્રુપતામાં સતત વધારો કરે છે. કચ્છ યુનિવર્સિટી સંશોધકોએ બિપરજોય વાવાઝોડા વખતે કરેલા અભ્યાસ અને છેલ્લાં ૪૦ વર્ષોના ડેટાના આધારે નીકળેલું તારણ ભવિષ્યમાં ફોસ્ફરસ આધારિત ખેતીનીતિ ઘડવામાં ચાવીરૂપ નિવડવાની સંભાવના છે.

સારાન્વેષ
સ્ટારલિન્કને આવકારો આપશો કે જાકારો?

રોમમાં સ્થિત રોમન કોલોસિયમ ઉર્ફે વિશ્વનું સૌથી વિશાળ એમ્ફિ થિયેટર
ચાલો, આ ઉનાળે જોઈએ ઇટાલીની રાજધાની

વિશ્લેષણ
ન્યાયતંત્રમાં પણ સાફસૂફી જરૂરી બની છે