શિવના નટરાજ સ્વરૂપનો મહિમા

મહાશિવરાત્રિ આપણા તમામ ધાર્મિક પર્વોમાં અનોખા પ્રકારનું પર્વ છે. ભગવાન શિવ અજન્મા ગણાય છે. તેમણે કોઈ જન્મ ધારણ કર્યો નથી અને છતાં બ્રહ્માંડમાં સર્વત્ર શિવ તત્ત્વ વ્યાપ્ત છે. મહાશિવરાત્રિ એ ભગવાન શિવશંકરનાં લગ્નનો દિવસ છે. શિવમહાપુરાણમાં શિવજીના ચોવીસ અવતારોનું વર્ણન છે. આ અવતારો એટલે શિવજીનાં જુદાં જુદાં સ્વરૂપો. તેમાંનો એક અવતાર છે સુનટ નર્તક. શિવે આ અવતાર કેમ ધારણ કર્યો એ વિશે એવું કહેવાય છે કે પાર્વતી શિવ સાથે લગ્નની ઇચ્છાથી તપસ્યા કરી રહ્યા હતા. શિવજી જે એક વખત સતી પ્રસંગમાં (દક્ષયજ્ઞમાં સતી વિધ્વંસ)ને કારણે ગૃહસ્થીથી વિમુખ બની ગયા હતા, પરંતુ એક અસુર નામે તા૨ક તેને શિવપુત્રના હાથે મરવાનું વરદાન મળ્યું હતું. એટલે જો શિવ લગ્ન ન કરે તો આ વરદાન સ્વયં તેને અમર બનાવી દે. દેવતાઓના આગ્રહથી શિવ પાર્વતીને દર્શન આપવા માટે રાજી થયા. તેનું કારણ શિવના પ્રથમ લગ્ન દરમિયાન પિતા દક્ષની ઇચ્છા વિરુદ્ધ તેમણે કરેલાં લગ્ન અને તેનું જે પરિણામ આવેલું, જેમાં સતીને ભસ્મ થવું પડેલું તે હતું. એટલે શિવ પ્રથમ પાર્વતીના પિતા હિમાલયને સંતુષ્ટ કરવા ઇચ્છતા હતા.
This story is from the Abhiyaan Magazine 01/03/2025 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In


This story is from the Abhiyaan Magazine 01/03/2025 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In

જિંદગીને Happy બનાવવી છે? દરેક દિવસને પહેલી એપ્રિલ સમજો!
એ બધાં પાત્રો કોઈ ને કોઈ વરસની પહેલી એપ્રિલે જ જન્મેલાં છે.

વિવાદ
ગુજરાતી સાહિત્ય પરિષદમાં સસ્પેન્શનનો મામલો ઉગ્ર

બિપરજોયએ કચ્છનાં બન્નીનાં મેદાનોને વધુ ફળદ્રુપ બનાવ્યાં
વાવાઝોડા સાથે વહી આવતા ફોસ્ફરસવાળી માટીના કણો ઘાસિયાં મેદાનોની ફળદ્રુપતામાં સતત વધારો કરે છે. કચ્છ યુનિવર્સિટી સંશોધકોએ બિપરજોય વાવાઝોડા વખતે કરેલા અભ્યાસ અને છેલ્લાં ૪૦ વર્ષોના ડેટાના આધારે નીકળેલું તારણ ભવિષ્યમાં ફોસ્ફરસ આધારિત ખેતીનીતિ ઘડવામાં ચાવીરૂપ નિવડવાની સંભાવના છે.

સારાન્વેષ
સ્ટારલિન્કને આવકારો આપશો કે જાકારો?

રોમમાં સ્થિત રોમન કોલોસિયમ ઉર્ફે વિશ્વનું સૌથી વિશાળ એમ્ફિ થિયેટર
ચાલો, આ ઉનાળે જોઈએ ઇટાલીની રાજધાની

વિશ્લેષણ
ન્યાયતંત્રમાં પણ સાફસૂફી જરૂરી બની છે

કવર સ્ટોરી
ડ્રગ્સની સત્તા, ડ્રગ્સનો કારોબાર

રાજકાજ
બાંગ્લાદેશમાં રાજકીય ઘટનાચક્ર ઝડપથી બદલાઈ રહ્યું છે

રાજકાજ
સીમાંકનના મુદ્દે મમતા બેનરજીનો અલગ ચોકો

શ્રદ્ધાંજલિ
જીવાતી જિંદગીના ઝબકાર ઝીલનારની વિદાય