TryGOLD- Free

શિવના નટરાજ સ્વરૂપનો મહિમા

ABHIYAAN|Abhiyaan Magazine 01/03/2025
મહાશિવરાત્રિ આપણા તમામ ધાર્મિક પર્વોમાં અનોખા પ્રકારનું પર્વ છે.
- વિદુર
શિવના નટરાજ સ્વરૂપનો મહિમા

મહાશિવરાત્રિ આપણા તમામ ધાર્મિક પર્વોમાં અનોખા પ્રકારનું પર્વ છે. ભગવાન શિવ અજન્મા ગણાય છે. તેમણે કોઈ જન્મ ધારણ કર્યો નથી અને છતાં બ્રહ્માંડમાં સર્વત્ર શિવ તત્ત્વ વ્યાપ્ત છે. મહાશિવરાત્રિ એ ભગવાન શિવશંકરનાં લગ્નનો દિવસ છે. શિવમહાપુરાણમાં શિવજીના ચોવીસ અવતારોનું વર્ણન છે. આ અવતારો એટલે શિવજીનાં જુદાં જુદાં સ્વરૂપો. તેમાંનો એક અવતાર છે સુનટ નર્તક. શિવે આ અવતાર કેમ ધારણ કર્યો એ વિશે એવું કહેવાય છે કે પાર્વતી શિવ સાથે લગ્નની ઇચ્છાથી તપસ્યા કરી રહ્યા હતા. શિવજી જે એક વખત સતી પ્રસંગમાં (દક્ષયજ્ઞમાં સતી વિધ્વંસ)ને કારણે ગૃહસ્થીથી વિમુખ બની ગયા હતા, પરંતુ એક અસુર નામે તા૨ક તેને શિવપુત્રના હાથે મરવાનું વરદાન મળ્યું હતું. એટલે જો શિવ લગ્ન ન કરે તો આ વરદાન સ્વયં તેને અમર બનાવી દે. દેવતાઓના આગ્રહથી શિવ પાર્વતીને દર્શન આપવા માટે રાજી થયા. તેનું કારણ શિવના પ્રથમ લગ્ન દરમિયાન પિતા દક્ષની ઇચ્છા વિરુદ્ધ તેમણે કરેલાં લગ્ન અને તેનું જે પરિણામ આવેલું, જેમાં સતીને ભસ્મ થવું પડેલું તે હતું. એટલે શિવ પ્રથમ પાર્વતીના પિતા હિમાલયને સંતુષ્ટ કરવા ઇચ્છતા હતા.

This story is from the Abhiyaan Magazine 01/03/2025 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

શિવના નટરાજ સ્વરૂપનો મહિમા
Gold Icon

This story is from the Abhiyaan Magazine 01/03/2025 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
જિંદગીને Happy બનાવવી છે? દરેક દિવસને પહેલી એપ્રિલ સમજો!
ABHIYAAN

જિંદગીને Happy બનાવવી છે? દરેક દિવસને પહેલી એપ્રિલ સમજો!

એ બધાં પાત્રો કોઈ ને કોઈ વરસની પહેલી એપ્રિલે જ જન્મેલાં છે.

time-read
5 mins  |
Abhiyaan Magazine 05/04/2025
વિવાદ
ABHIYAAN

વિવાદ

ગુજરાતી સાહિત્ય પરિષદમાં સસ્પેન્શનનો મામલો ઉગ્ર

time-read
5 mins  |
Abhiyaan Magazine 05/04/2025
બિપરજોયએ કચ્છનાં બન્નીનાં મેદાનોને વધુ ફળદ્રુપ બનાવ્યાં
ABHIYAAN

બિપરજોયએ કચ્છનાં બન્નીનાં મેદાનોને વધુ ફળદ્રુપ બનાવ્યાં

વાવાઝોડા સાથે વહી આવતા ફોસ્ફરસવાળી માટીના કણો ઘાસિયાં મેદાનોની ફળદ્રુપતામાં સતત વધારો કરે છે. કચ્છ યુનિવર્સિટી સંશોધકોએ બિપરજોય વાવાઝોડા વખતે કરેલા અભ્યાસ અને છેલ્લાં ૪૦ વર્ષોના ડેટાના આધારે નીકળેલું તારણ ભવિષ્યમાં ફોસ્ફરસ આધારિત ખેતીનીતિ ઘડવામાં ચાવીરૂપ નિવડવાની સંભાવના છે.

time-read
4 mins  |
Abhiyaan Magazine 05/04/2025
સારાન્વેષ
ABHIYAAN

સારાન્વેષ

સ્ટારલિન્કને આવકારો આપશો કે જાકારો?

time-read
4 mins  |
Abhiyaan Magazine 05/04/2025
રોમમાં સ્થિત રોમન કોલોસિયમ ઉર્ફે વિશ્વનું સૌથી વિશાળ એમ્ફિ થિયેટર
ABHIYAAN

રોમમાં સ્થિત રોમન કોલોસિયમ ઉર્ફે વિશ્વનું સૌથી વિશાળ એમ્ફિ થિયેટર

ચાલો, આ ઉનાળે જોઈએ ઇટાલીની રાજધાની

time-read
5 mins  |
Abhiyaan Magazine 05/04/2025
વિશ્લેષણ
ABHIYAAN

વિશ્લેષણ

ન્યાયતંત્રમાં પણ સાફસૂફી જરૂરી બની છે

time-read
6 mins  |
Abhiyaan Magazine 05/04/2025
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

ડ્રગ્સની સત્તા, ડ્રગ્સનો કારોબાર

time-read
6 mins  |
Abhiyaan Magazine 05/04/2025
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

બાંગ્લાદેશમાં રાજકીય ઘટનાચક્ર ઝડપથી બદલાઈ રહ્યું છે

time-read
2 mins  |
Abhiyaan Magazine 05/04/2025
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

સીમાંકનના મુદ્દે મમતા બેનરજીનો અલગ ચોકો

time-read
3 mins  |
Abhiyaan Magazine 05/04/2025
શ્રદ્ધાંજલિ
ABHIYAAN

શ્રદ્ધાંજલિ

જીવાતી જિંદગીના ઝબકાર ઝીલનારની વિદાય

time-read
2 mins  |
Abhiyaan Magazine 29/03/2025

We use cookies to provide and improve our services. By using our site, you consent to cookies. Learn more